લોન મોરેટોરિયમ: લોન પર વ્યાજની છૂટ અંગે સરકારે માર્ગદર્શિકા કરી જાહેર
નાણાં મંત્રાલયે લોન મોરેટોરિયમ સાથે જોડાયેલા વ્યાજ માફી અંગે ગાઇડલાઇન કરી જાહેર આ લાભ પહેલી માર્ચ, 2020થી 31 ઑગસ્ટ, 2020 માટે રહેશે હોમ લોન, શિક્ષણ લોન, વાહન લોન પરના વ્યાજ પર વ્યાજમાં મળશે છૂટ નવી દિલ્હી: નાણાં મંત્રાલયે હવે લોન મોરેટોરિયમ સાથે જોડાયેલા વ્યાજમાં છૂટ આપવા અંગે ગાઇડલાઇન જાહેર કરી છે. કોવિડ-19ના સંકટને કારણે ભારતીય […]
