1. Home
  2. Tag "RBI"

कोरोना संकट : रिजर्व बैंक ने स्वास्थ्य सुविधाओं के लिए दी 50 हजार करोड़ की विशेष लिक्विडिटी सुविधा

नई दिल्ली, 5 मई। भारतीय रिजर्व बैंक (आरबीआई) ने कोरोना महामारी की दूसरी लहर से लड़ाई के बीच मार्च, 2022 तक कोविड-19 से संबंधित स्वास्थ्य सुविधाओं के लिए 50 हजार करोड़ रुपये की विशेष लिक्विडिटी सुविधा की घोषणा की है। इसके जरिए बैंक वैक्सीन मैन्युफैक्चर्स, वैक्सीन ट्रांसपोर्ट, निर्यातकों को आसान किस्तों पर लोन उपलब्ध कराएंगे। […]

कोरोना संकट : रिजर्व बैंक ने स्वास्थ्य सुविधाओं के लिए दी 50 हजार करोड़ की विशेष लिक्विडिटी सुविधा

  नई दिल्ली, 5 मई। भारतीय रिजर्व बैंक (आरबीआई) ने कोरोना महामारी की दूसरी लहर से लड़ाई के बीच मार्च, 2022 तक कोविड-19 से संबंधित स्वास्थ्य सुविधाओं के लिए 50 हजार करोड़ रुपये की विशेष लिक्विडिटी सुविधा की घोषणा की है। इसके जरिए बैंक वैक्सीन मैन्युफैक्चर्स, वैक्सीन ट्रांसपोर्ट, निर्यातकों को आसान किस्तों पर लोन उपलब्ध […]

RBI એ આપી માહિતી – વિદેશી હુંડિયામણ ભંડારમાં અંદાજે 47 કરોડનો ઘટાડો નોંધાયો

RBI એ જારી કરી માહિતી  વિદેશી હુંડિયામણ ભંડારમાં અંદાજે 47 કરોડનો ઘટાડો નોંધાયો આ પહેલાના અઠવાડિયે બે અબજ ડૉલર્સનો વધારો થયેલો હતો દિલ્હીઃ- આરબીઆઈ દ્રારા એક માહિતી જારી કરવામાં આવી હતી ,જે પ્રમાણે ભારતના વિદેશી હુંડિયામણ ભંડારમાં અંદાજે 47 કરોડ ડૉલર્સનો ઘટાડો થયો હોવાની બાબત જાણવા મળી છે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ બાબતે 27 […]

શું તમે લૉકડાઉનમાં EMI સમયસર ચૂકવ્યા છે? તો સરકાર તમારા ખાતામાં રકમ જમા કરાવશે

લૉકડાઉન દરમિયાન સમયસર હપ્તા ચૂકવનાર લોનધારકો માટે આનંદના સમાચાર આ લોનધારકોને બેંક ખાતામાં વ્યાજ પર વ્યાજના પ્રમાણમાં કેશબેક મળશે હોમ લોન, એજ્યુકેશન લોન, વ્હીકલ લોન જેવી લોન પર મળશે કેશબેક નવી દિલ્હી: લોકડાઉન દરમિયાન લોન મોરેટોરિયમની સુવિધાનો લાભ લીધા વગર સમયસર દરેક હપ્તાની ચૂકવણી કરનારા લોનધારકો માટે એક ખુશખબર છે. સરકાર દિવાળી પહેલા આ લોનધારકોના […]

લોન મોરેટોરિયમ: લોન પર વ્યાજની છૂટ અંગે સરકારે માર્ગદર્શિકા કરી જાહેર

નાણાં મંત્રાલયે લોન મોરેટોરિયમ સાથે જોડાયેલા વ્યાજ માફી અંગે ગાઇડલાઇન કરી જાહેર આ લાભ પહેલી માર્ચ, 2020થી 31 ઑગસ્ટ, 2020 માટે રહેશે હોમ લોન, શિક્ષણ લોન, વાહન લોન પરના વ્યાજ પર વ્યાજમાં મળશે છૂટ નવી દિલ્હી: નાણાં મંત્રાલયે હવે લોન મોરેટોરિયમ સાથે જોડાયેલા વ્યાજમાં છૂટ આપવા અંગે ગાઇડલાઇન જાહેર કરી છે.  કોવિડ-19ના સંકટને કારણે ભારતીય […]

બેંકો મર્જ થયા બાદ આરબીઆઈ તેનો આ નિયમ બદલી શકે છે- કેન્દ્ર સરકાર સાથે વિચાર-વિમર્શ

આરબીઆઈ તેના નિયમોમાં કરશે બદલાવ  આ બાબતે કેન્દ્ર સરકાર સાથે વિચાર વિમર્શ બેંકોમાં સરકારની ભઆગીદારી અંગે નિષ્ણાંતોની ચર્ચા થશે બેંકોના કાર્યમાં સરકારની દખલગીરી નહી હોય દેશમાં કેટલીક બેંકોને મર્જ કરી દેવામાં આવી છે જે હેઠળ  હવે સમગ્ર દેશમાં  6 જેટલી જ સરકારી બેંકો સંચાલન કરતી જોવા મળશે  , ત્યારે હવે બેંકોના ખાનગીકરણને લઈને ગ્રાહકોને આકર્ષવા […]

લોન મોરેટોરિયમ પર સુપ્રીમે આપી રાહત, 15 નવેમ્બર સુધી વ્યાજ પર વ્યાજ નહીં લાગે

લોન મોરેટોરિયમને લઇને જે સુપ્રીમ કોર્ટમાં થઇ સુનાવણી 15 નવેમ્બર સુધી વ્યાજ પર વ્યાજ આપવું પડશે નહીં: SC 15 નવેમ્બર સુધી કોઇનું લોન એકાઉન્ટ NPA જાહેર કરવામાં આવશે નહીં: SC નવી દિલ્હી:  લોન મોરેટોરિયમ મામલે સામાન્ય માણસ માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સામાન્ય માણસને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે […]

RBI એ ગ્રાહકોને આપ્યો ઝટકો – નહી મળે EMI પર રાહત

RBI એ ગ્રોહકોને આપ્યો ધટકો  નહી મળે ઈએમઆઈ ગ્રાહકોને રાહત ત્રણ દિવસની બેઠકમાં લેવાયો નિર્ણય છેલ્લા ત્રણ દિવસથી આરબીઆઈને બેઠક ચાલી રહી હતી ત્રણ દિવસીય આ બેઠક બાદ રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમિતિની બેઠકના પરિણામો તહેવારો શરુ થતા પહેલા જાહેર કરવામાં આવ્યા  છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ દ્વારા બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો  વિશે […]

આજથી ત્રણ દિવસીય RBI ની બેઠકનો આરંભ – ગ્રાહકોને ઈએમઆઈ ઘટવાની આશ

આજથી ત્રણ દિવસીય આરબીઆઈની બેઠકનો આરંભ ગ્રાહકોને ઈએમઆઈ ઘટવાની આશાઓ એમપીસીમાં ત્રણ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે આજથી ભારતીય રિઝર્વ બેંકની  નાણાકીય નીતિ સમિતિ (એમપીસી) ની બેઠકનો આરંભ થયો છેઆ પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 28 સપ્ટેમ્બરના રોજ એમપીસીની બેઠક સ્થગિત કરી હતી. સમિતિમાં સ્વતંત્ર સભ્યોની નિમણૂકમાં વિલંબ થવાનાન કારણે બેઠક સ્થગિત કરવાની ફરજ પડી […]

લોન મોરેટોરિયમ: સરકારના સોગંદનામાનો જવાબ આપવા સુપ્રીમે તમામ પક્ષોને 1 સપ્તાહનો આપ્યો સમય

લોન મોરેટોરિયમ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી કેન્દ્ર સરકારના સોગંદનામાનો જવાબ આપવા માટે તમામ પક્ષોને 1 સપ્તાહનો સમય અપાયો રિયલ એસ્ટેટ એસોસિયેશન અને અન્ય મુદ્દાઓ પર સરકારે વિચારવું જરૂરી: SC નવી દિલ્હી:  લોન મોરેટોરિયમ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા લોન મોરેટોરિયમ મામલે કેન્દ્ર સરકારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code