1. Home
  2. Tag "RAM TEMPLE"

રામ મંદિર નિર્માણ પહેલા પૂજારી અને પોલીસ પર સંકટ

રામ જન્મભૂમિના પૂજારી અને 16 પોલીસકર્મી કોરોના પોઝિટિવ રામ જન્મભૂમિના પૂજારી પ્રદીપ દાસ કોરોના પોઝિટિવ સુરક્ષામાં તૈનાત 16 પોલીસકર્મી પણ સંક્રમિત અયોધ્યામાં કોરોનાનું સંક્રમણ ફેલાતાં ચિંતાનું કારણ અમદાવાદ: ઉત્તર પ્રદેશના અયોધ્યાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમને લઈને કોરોના સંકટ મંડરાવવા લાગ્યો છે. રામ જન્મભૂમિના પૂજારી પ્રદીપદાસ કોરોના પોઝિટીવ હોવાનું […]

રામમંદિર મુદ્દે ટ્રસ્ટના સભ્ય ચૌપાલજીએ અફવાનો કર્યો ખુલાસો

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલજીએ કરી મહત્વની વાત ટાઈમ કેપ્સૂલ જેવુ કાંઈ કરવામાં આવવાનું નથી: કામેશ્વર ચૌપાલજી રામ મંદિરનું નિમાર્ણ શરૂ કરાશે દિલ્હીઃ અયોધ્યામાં તા. 5મી ઓક્ટોબરમાં ભગવાન શ્રી રામના ભવ્યાતિ ભવ્ય મંદિરના નિર્માણના શ્રી ગણેશ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામમંદિરનું શિલાન્યાસ કરવામાં આવશે. જો કે રામ મંદિરના નિર્માણનું કામ […]

અયોધ્યા રામ મંદિર ભુમિ પૂજનને ભવ્ય બનાવવાની તૈયારીઓ- વીએચપીનો મેગા પ્લાન તૈયાર

અયોધ્યા ભુમિ પૂજનને ભવ્ય બનાવાની તૈયારીઓ શરુ તમામ લોકોને ઘરે  રહીને ઉત્સવ મનાવવાની જાણ કરવામાં આવી દરેક લોકોને ઘરે અને આસપાસના મંદિરોમાં  દિપક પ્રગટાવવાની અપીલ કરાઈ વીએચપી નો મેગા પ્લાન રેડી સમગ્ર દશની જનતા રામ મંદિરના નિર્માણને લઈને ભારે ઉત્સાહમાં જોવા મળી રહી છે ત્યારે અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરના ભુમિ પૂજનને પણ શાનદાર […]

ભગવાન રામનો જે મહૂર્તમાં થયો હતો જન્મ,તે મહૂર્તમાં જ દેશના વડાપ્રધાન મોદી રામ મંદિરનું કરશે ભુમિ પૂજન

5 ઓગસ્ટના રોજ પીએમ મોદી કરશે રામ મંદિરનું ભુમિ પૂજન રામના જમ્ન મહૂર્તના સમયે જ વડાપ્રધાન પૂજન કરશે 40 કિલો ચાંદીની શ્રીરામની શિલાનુ પૂજન કરીને તેની સ્થાપના કરશે રામ મંદિર નિર્માણ માટેની શ્રધ્ધાળુંઓ ઓતુરતાથઈ રાહ જોઈ રહ્યા છે,સમગ્ર દેશનું ભ્વય રામ મંદિર અયોધ્યા ખાતે નિર્માણ પામનાર છે ત્યારે રામ મંદિરના  ભુમિ પુજન માટેના અનેક શૂભ […]

CJI રંજન ગોગોઈ બોલ્યા, હાલ અયોધ્યાની સુનાવણી ચાલુ, કાશ્મીર માટે ટાઈમ નથી

જમ્મુ-કાશ્મીર મામલા પર સુપ્રીમ કોર્ટમા સુનાવણી મંગળવારે થશે તમા મામલાઓ પર સુનાવણી બંધારણીય ખંડપીઠ પાસે સમય નથી: સીજેઆઈ જમ્મુ-કાશ્મીરમાં સગીર બાળકોને કસ્ટડીમાં રાખવાને લઈને જે મામલો હતો, તેના પર હાઈકોર્ટની જુવેનાઈલ જસ્ટિસ કમિટીએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ આપ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ મામલાની સુનાવણી થઈ, તો સુપ્રીમ કોર્ટે આ મામલાને જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટને હવાલે […]

અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અશોક ભૂષણ સાથે નોકઝોક બાદ મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવને માફી માંગી

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં નોકઝોક જસ્ટિસ અશોક ભૂષણ સાથે નોકઝોકનો મામલો મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને બાદમાં માફી માંગી નવી દિલ્હી : અયોધ્યા વિવાદની સુનાવણી દરમિયાન ગુરુવારે જ્યારે સુપ્રીમ કોર્ટમાં એ વાત પર ચર્ચા ચાલી રહી હતી કે શું કેન્દ્રીય ગુંબજમાં હિંદુ પૂજા કરતા રહ્યા અથવા નહીં, ત્યારે જસ્ટિસ અશોક ભૂષણે એક સાક્ષી રામસૂરત […]

રામમંદિર પર સુનાવણી વચ્ચે શિવસેનાની માગણી, રાહ નહીં જોઈ શકાય, કાયદો બનાવે સરકાર

શિવસેનાએ ફરીથી ઉઠાવ્યો રામમંદિરનો મુદ્દો ઉદ્ધવ ઠાકરે બોલ્યા જલ્દી રામમંદિરનું થાય નિર્માણ રામમંદિર માટે કોર્ટનો ચુકાદો તરફેણમાં પણ આવશે, તો પણ શિવસેના તેના નિર્માણના શ્રેય પર પોતાનો દાવો છોડતી દેખાઈ રહી નથી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રામમંદિરને લઈને નિવેદન આપ્યું છે, તેમા શિવસેનાની આવી જ મનસા દેખાઈ રહી છે. ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કહ્યુ છે કે […]

અયોધ્યા વિવાદ પર મુસ્લિમ સંગઠનોમાં ક્રેડિટ વૉર, કોણ ઉઠાવી રહ્યું છે વકીલોનો ખર્ચ?

અયોધ્યા વિવાદ પર મુસ્લિમ સંગઠન AIMPLB અને જમિયત આમને-સામને મુસ્લિમ પક્ષકારોમાં ક્રેડિટ વૉર, કોણ ઉઠાવી રહ્યું છે વકીલોનો ખર્ચ? અયોધ્યામાં બાબરી મસ્જિદ-રામમંદિર વિવાદ કેસની દૈનિક સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. માનવામાં આવે છે કે નિર્ણય નજીકના ભવિષ્યમાં આવી શકે છે. જો કે નિર્ણય આવતા પહેલા જ દેશના બે મોટા મુસ્લિમ સંગઠન આમને-સામને છે. ઓલ […]

યોગી સરકારે દૈનિક 1000 રૂપિયા કર્યું અયોધ્યાના રામલલાનું ભથ્થું, પૂજારીના વેતનમાં પણ વધારો

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે અયોધ્યામાં રામલલાના વેતનમાં વધારો કર્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામજન્મભૂમિ પર અસ્થાયી મંદિરના પૂજારી અને અન્ય આઠ કર્મચારોના પણ વેતનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ભગવાન રામના બાળ સ્વરૂપ રામલલાના વસ્ત્ર, સ્નાન, પ્રસાદની સાથે જ મંદિરની વીજળી અને પાણીની આપૂર્તિ પર વેતનની રકમ ખર્ચ કવામાં આવશે. અયોધ્યાના નાયબ કમિશનર મનોજ […]

રામનું જન્મસ્થાન ક્યાં? બાબરી મસ્જિદના ગુંબજ નીચે : સુપ્રીમ કોર્ટમાં બોલ્યા રામલલાના વકીલ

લાંબા સમયથી ચાલી રહેલા અયોધ્યા વિવાદ પર મંગળવારે પણ સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે રામલલાના વકીલને સવાલ કર્યો કે રામનું જન્મસ્થાન ક્યાં છે? તો વકીલ એસ. સ. વૈદ્યનાથને આનો જવાબ આપતા કહ્યુ છે કે રામનું જન્મસ્થાન બાબરી મસ્જિદના ગુંબજ નીચે છે. તેની સાથે જ વૈદ્યનાથને ક્હ્યુ છે કે મુસ્લિમ પક્ષકાર તરફથી વિવાદીત સ્થાન પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code