રામ મંદિર નિર્માણ પહેલા પૂજારી અને પોલીસ પર સંકટ
રામ જન્મભૂમિના પૂજારી અને 16 પોલીસકર્મી કોરોના પોઝિટિવ રામ જન્મભૂમિના પૂજારી પ્રદીપ દાસ કોરોના પોઝિટિવ સુરક્ષામાં તૈનાત 16 પોલીસકર્મી પણ સંક્રમિત અયોધ્યામાં કોરોનાનું સંક્રમણ ફેલાતાં ચિંતાનું કારણ અમદાવાદ: ઉત્તર પ્રદેશના અયોધ્યાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમને લઈને કોરોના સંકટ મંડરાવવા લાગ્યો છે. રામ જન્મભૂમિના પૂજારી પ્રદીપદાસ કોરોના પોઝિટીવ હોવાનું […]
