1. Home
  2. Tag "pakistan"

કાશ્મીર મુદ્દે ભારતે ક્યારેય માંગી નથી મદદ: ટ્રમ્પનો દાવો ખોટો, વ્હાઈટ હાઉસે આપ્યું સ્પષ્ટીકરણ

વોશિંગ્ટન: કાશ્મીરના મુદ્દા પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ભારતે સોય ઝાટકીને રદિયો આપ્યો છે. વિદેશ મંત્રાલયે ક્હ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને આવી કોઈ વિનંતી કરી નથી. તો વ્હાઈટ હાઉસના સત્તાવાર નિવેદનમાં કાશ્મીરનો કોઈ ઉલ્લેખ સુદ્ધાં નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મામલા પર મધ્યસ્થતાની […]

‘બ્લીડ ઈન્ડિયા’નો જવાબ ‘ડિવાઈડ પાકિસ્તાન’: ‘આતંકીસ્તાન’ના 5 ટુકડા દ્વારા આતંકનો ખાત્મો શક્ય

આનંદ શુક્લ મજબૂત પાકિસ્તાન ભારતના જ નહીં, દુનિયાના હિતમાં નથી પાકિસ્તાનનો અર્થ સુન્ની અને પંજાબી મુસ્લિમોની દાદાગીરી પાકિસ્તાનનો અર્થ સુન્ની મુસ્લિમોના કટ્ટરવાદમાં બલૂચો-પશ્તૂનો, શિયા-અહમદિયાઓની કત્લેઆમ પાકિસ્તાન ગ્લોબલ ટેરર નેટવર્કનું હબ, દક્ષિણ એશિયામાં આતંકનું મૂળ પાકિસ્તાનના મુસ્લિમ રાષ્ટ્રવાદ સામે બંગાળી મુસ્લિમોનો બળવો એટલે બાંગ્લાદેશ બ્લિડ ઈન્ડિયા પોલિસી સામે ડિવાઈડ પાકિસ્તાન પ્લાનને બનાવો જવાબ પીઓકે, ગિલગિટ-બાલ્તિસ્તાનને ફરીથી […]

પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગ, પુંછના દિગવાર સેક્ટરમાં કર્યું મોર્ટાર શેલિંગ

જમ્મુ: પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. બુધવારે રાત્રે જમ્મુ-કાશ્મીરના દિગવાર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી મોર્ટાર શેલિંગ કરવામાં આવ્યું હતું. તેનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જણાવવામાં આવે છે કે આ મહીનામાં પાકિસ્તાન દ્વારા ઘણી વખત શસ્ત્રવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સતત યુદ્ધવિરામનો ભંગ […]

જિનેવામાં લાગ્યા ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના સૂત્રો, પીઓકેના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન

જિનેવા: પાકિસ્તાનના કબજા હેઠળના પાકિસ્તાનને લઈને પાકિસ્તાનને દુનિયાભરમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પીઓકા રાજનૈતિક કાર્યકર્તાઓ જે યુરોપ અને બ્રિટનમાં રહે છે, તેઓ આનો વિરોધ કરી રહ્યા છે. સ્વિટ્ઝરલેન્ડના જિનેવામાં યુરોપ અને બ્રિટનમાં રહેતા પીઓકેના પોલિટિકલ એક્ટિવિસ્ટોએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકર પરિષદના 41મા સત્ર દરમિયાન પાકિસ્તાનના નિયંત્રણ વિરુદ્ધ દેખાવો કર્યા હતા. તેમણે પાકિસ્તાન વિરોધી સૂત્રો […]

બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ સુધરી પરિસ્થિતિ, જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીમાં 43 ટકા ઘટાડો

નવી દિલ્હી: સરકારે મંગળવારે લોકસભામાં જાણકારી આપી છે કે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી થનારી ઘૂસણખોરીમાં 2019 દરમિયાન 43 ટકાનો ઘટાડો થયો છે. ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે એક સવાલના જવાબમાં ગૃહને આની જાણકારી આપી હતી. પોતાના જવાબ દરમિયાન તેમણે ફેબ્રુઆરીમાં થયેલી બાલાકોટ એરસ્ટ્રાઈકનો પણ ઉલ્લેખ કર્યો છે. ગૃહ રાજ્ય પ્રધાન ગૃહમાં એક લેખિત સવાલનો જવાબ આપી […]

આતંકી બુરહાન વાનીની વરસી પર કાશ્મીર ખીણ બંધનું એલાન, સુરક્ષાદળો પર હુમલાની આશંકાનું એલર્ટ

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના ભાગલાવાદી સંગઠનોએ આતંકવાદી બુરહાન વાનીની ત્રીજી વરસી  (આઠમી જુલાઈ) પર રવિવારે સાતમી જુલાઈએ બંધનું એલાન આપ્યું છે. આ બંધનું એલાન સંયુક્ત મંચ જોઈન્ટ રેજિસ્ટેન્સ લીડરશીપે આપ્યું છે. ભાગલાવાદીઓના આ બંધના એલાન દરમિયાન ગુપ્તચર એજન્સઓએ સુરક્ષાદળો પર હુમલાની આશંકા વ્યક્ત કરી છે. જાણકારી પ્રમાણે, જમ્મુ-કાશ્મીરના ભાગલાવાદી સંગઠનોના સંયુક્ત મંચ જોઈન્ટ રેજિસ્ટેન્સ લીડરશિપે સાતમી જુલાઈએ […]

પાકિસ્તાને કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન, નૌશેરામાં એક વ્યક્તિ ઘાયલ

શ્રીનગર: પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પાકિસ્તાન તરફથી મોર્ટાર સેલિંગ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં નૌશેરાનો એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે અને તેની હાલત ગંભીર છે. ભારતીય સેના દ્વારા વળતી કાર્યવાહી કરાઈ રહી છે. આ પહેલા પુંછ જિલ્લામાં 17 જૂને નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી શસ્ત્રવિરામનો ભંગ […]

ખાલિસ્તાનવાદીઓને બ્રિટન અને કેનેડામાં રહેતા પાકિસ્તાની મુસ્લિમો કરી રહ્યા છે મદદ: મેજર જનરલ (રિ.) ધ્રુવ સી. કટોચ

નવી દિલ્હી: ભારતીય સેનાના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે દાવો કર્યો છે કે બ્રિટન અને કેનેડામાં રહેતા પાકિસ્તાની મુસ્લિમ ખાલિસ્તાનવાદીઓને મદદ કરી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે બ્રિટન અને કેનેડાના કેટલાક ગુરુદ્વારાઓમાં પણ આ ગતિવિધિઓમાં ઘણાં નાણાંની મદદ ફંડ તરીકે અપાઈ રહી છે. રિટાયર્ડ મેજર જનરલ ધ્રુવ સી. કટોચે કહ્યુ છે કે આ કામ માટે […]

પુલવામામાં હાઈવે પર સુરક્ષાદળોને ફરીથી નિશાન બનાવી શકે છે આતંકી, ઈન્ટેલિજન્સ એજન્સીઓએ આપ્યું એલર્ટ

શ્રીનગર : આતંકવાદી ફરી એકવાર કાશ્મીરમાં પુલવામા એટેકના પુનરાવર્તનની સાજિશને પાર પાડવાની ફિરાકમાં છે. અહેવાલ છે કે પાડોશી દેશ પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓ પુલવામામાં હાઈવે પર ફરી એકવાર સુરક્ષાદળોને નિશાન બનાવે તેવી શક્યતા છે. આ ઈનપુટ્સ બાદ ગુપ્તચર એજન્સીઓએ કાશ્મીર ખીણમાં એલર્ટ જાહેર કરી દીધું છે. આ વર્ષે 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના જવાનો પર આતંકી હુમલામાં […]

બાલાકોટ પહેલા પણ પાકિસ્તાન સામે કરી હતી એરસ્ટ્રાઈક : ભારતીય વાયુસેના

ભારતીય વાયુસેનાએ દાવો કર્યો છે કે કારગીલ યુદ્ધ બાદ એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાએ દાવો કર્યો છે કે બાલાકોટ પહેલા પણ પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. વાયુસેનાનો દાવો છે કે 2002માં પણ એલઓસી ક્રોસ કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાએ દાવો કર્યો છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના કેલ સેક્ટરમાં વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરી હતી. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code