બાલાકોટ પહેલા પણ પાકિસ્તાન સામે કરી હતી એરસ્ટ્રાઈક : ભારતીય વાયુસેના
ભારતીય વાયુસેનાએ દાવો કર્યો છે કે કારગીલ યુદ્ધ બાદ એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાએ દાવો કર્યો છે કે બાલાકોટ પહેલા પણ પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. વાયુસેનાનો દાવો છે કે 2002માં પણ એલઓસી ક્રોસ કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાએ દાવો કર્યો છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના કેલ સેક્ટરમાં વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરી હતી. આ […]
