1. Home
  2. Tag "NITISH KUMAR"

बिहार : लॉकडाउन के सकारात्मक प्रभाव से नीतीश संतुष्ट, अब 25 मई तक राज्य में लागू रहेंगी पाबंदियां

पटना, 13 मई। बिहार में कोरोना संक्रमण के घटते मामलों और गत पांच मई से जारी राज्यव्यापी लॉकडाउन के सकारात्मक प्रभाव पर मुख्यमंत्री नीतीश कुमार ने संतोष व्यक्त किया है। इसी क्रम में कोरोना की चेन पूरी तरह तोड़ने के लिए उन्होंने राज्य में और 10 दिनों के लिए लॉकडाउन बढ़ाने की घोषणा की है। […]

लालू यादव का तंज, भाजपा से बोले- नीतीश के इस राज का कोई नामकरण नहीं करना

  पटना, 6 मई। देश के अन्य कई हिस्सों की तरह बिहार में भी कोरोना संक्रमण का प्रकोप कम होने का नाम नहीं ले रहा है। राज्य के विभिन्न अस्पतालों में कोविड मरीजों की बढ़ती संख्या, कमजोर चिकित्सा व्यवस्था और ऑक्सीजन की कमी की लगातार खबरें आ रही हैं। इसी क्रम में प्रमुख विपक्षी दल […]

નિતીશ કુમાર સરકારે મંત્રાાલયોની ફાળવણી કરી – ગૃહમંત્રાલય નિતીશ કુમાર જ સંભાળશે

બિહારમાં મંત્રી પદની થઈ ફાળવણી ગૃહમંત્રાલય નીતિશ કુમારે પોતાના પાસે જ રાખ્યું બિહારમાં રાજ્યમાં અનેક લોકોએ મોદીજીને સમર્થન આપીને નિતીશ કુમારના શીરે જીતનો તાજ પહેરાવ્યો હતો, એનડીએ એ બીજેપી સાથે મળીને જંગ જીત્યા બાદ હવે મંત્રી પદની ફાળવણીનો વારો આવ્યો છે, નિતિશ કુમારના નેતૃત્વવાળી એનડીએ સરકારને સોમવારના રોજ રાજ્યપાલ ફાલ્ગુન ચૌહાણે પદ માટે શપથ ગ્રહણ […]

સુશાંતસિંહના પરિવારને ન્યાય મળશે અને સીબીઆઈ તપાસમાં સત્ય સામે આવશે: CM નીતીશકુમાર

બિહારના મુખ્યમંત્રીએ સુશાંતને આપી શ્રદ્ધાંજલિ સીબીઆઈ તપાસમાં સત્ય સામે આવશે સુશાંતના પરિવારને ન્યાય મળશે : નીતીશ કુમાર પટના: બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપતી વખતે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, સુશાંતના પરિવારને ન્યાય મળશે. મને ખાતરી છે કે સીબીઆઈની તપાસમાં સત્ય સામે આવશે, તે કોઈ એક પરિવારની વાત નથી. કરોડો લોકોને તેની સાથે […]

બિહારમાં આરએસએસ સહીત 19 હિંદુવાદી સંગઠનોની કુંડળી ફંફોસશે નીતિશની પોલીસ!, સ્પેશયલ બ્રાંચને જવાબદારી

પટના: બિહારની સ્પેશયલ બ્રાંચનો એક આદેશ હાલના દિવસોમં ચર્ચામાં છે. સ્પેશયલ બ્રાંચની ઈન્ટલિજન્સ વિંગે આરએસએસ અને તેના આનુષંગિક સંગઠનોના પ્રદેશ પદાધિકારીઓની જાણકારી એકઠી કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મે માસમાં સ્પેશયલ બ્રાંચના તમામ ડેપ્યુટી એસપીને જાહેર કરવામાં આવ્યો છે. તેમાં તેમને સંગઠનોના પદાધિકારીઓના નામ અને સરનામાની જાણકારી એકઠી કરવા માટે કહેવામાં આવ્યું છે. સ્પેશયલ […]

142 બાળકોના મોતના મામલે સવાલ પુછવા પર મીડિયા પર ભડક્યા સીએમ નીતિશ કુમાર!

પટના: બિહારમાં સુશાસન બાબુના નામે ઓળખાતા મુખ્યપ્રધાન નીતિશ કુમારના રાજમાં રાજ્યમાં ગરમી અને લૂને કારણે 90 લોકોના મોત અને મગજના તાવને કારણે રાજ્યમાં 142 માસૂમ બાળકોના જીવ ગયા છે. આ મામલે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને સવાલ કરવામાં આવે છે, તો તેઓ મીડિયા પર ગુસ્સે ભરાય છે. બિહારમાં મગજના તાવને કારણે 142 બાળકોના મોત થઈ ચુક્યા […]

ઈફ્તાર પાર્ટી પર ટીપ્પણીનો મામલો: અમિત શાહે ગિરિરાજસિંહનો લીધો ક્લાસ, નિવેદનબાજીથી બચવાની સલાહ

નવી દિલ્હી: જેડીયુ અધ્યક્ષ નીતિશ કુમારના ઈફ્તાર પાર્ટીમાં સામેલ થવા પર ગિરિરાજ સિંહે કટાક્ષ કરતું એક ટ્વિટ કર્યું હતું. તેને લઈને ભાજપ અધ્યક્ષ અને ગૃહ પ્રધાન અમિત શાહે ગિરિરાજ સિંહને આવી ટીપ્પણી નહીં કરવાની સલાહ આપી છે. અમિત શાહે ગિરિરાજસિંહને ફોન કરીને ચેતવણી આપી છે કે તેઓ આવા નિવેદનો આપવાથી બચે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે […]

આરજેડીએ જેડીયુ સાથે વધારી ઘનિષ્ઠતા! રઘુવંશપ્રસાદ સિંહનું મોટું નિવેદન

કેન્દ્રીય કેબિનેટમાં એક પ્રધાન પદની ઓફર બાદ જેડીયુ અને ભાજપના સંબંધોમાં ખટાશ ભળવી શરૂ થઈ ચુકી છે. મહાગઠબંધનના ઘટકદળ આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રઘુવંશ પ્રસાદ સિંહે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પ્રત્યે નરમ વલણ અખત્યાર કરતા કહ્યુ છે કે તેમની પાર્ટીને કોઈનાથી એલર્જી નથી અને તમામ (બિનભાજપી પક્ષો)એ મળીને ભાજપને પછાડવાનું છે. એ સવાલ કરવામાં આવ્યો કે […]

બિહારમાં નીતિશ મંત્રીમંડળનો વિસ્તાર, જેડીયુ કોટામાંથી 8 નવા મંત્રીઓ સામેલ

બિહારમાં શાસકપક્ષ જનતા દળ (યુનાઇટેડ)ના ઘણા ધારાસભ્યોના સાંસદ બની ગયા પછી ખાલી થયેલા મંત્રીપદ ભરવા માટે મુખ્યમંત્રી નીતિશકુમારે આજે રવિવારે મંત્રીમંડળનો વિસ્તાર કર્યો મુખ્યમંત્રીએ પોતાની પાર્ટી જેડીયુના 8 ધારાસભ્યોને મંત્રી બનાવ્યા. તેમાં નરેન્દ્ર નારાયણ યાદવ, શ્યામ રજક, અશોક ચૌધરી, બીમા ભારતી, સંજય ઝા, રામસેવક સિંહ, નીરજ કુમાર અને લક્ષ્મેશ્વર રાયના નામ સામેલ છે. આ બાબતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code