hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: બિહારમાં નીતિશ મંત્રીમંડળનો વિસ્તાર, જેડીયુ કોટામાંથી 8 નવા મંત્રીઓ સામેલ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > બિહારમાં નીતિશ મંત્રીમંડળનો વિસ્તાર, જેડીયુ કોટામાંથી 8 નવા મંત્રીઓ સામેલ
revoinews

બિહારમાં નીતિશ મંત્રીમંડળનો વિસ્તાર, જેડીયુ કોટામાંથી 8 નવા મંત્રીઓ સામેલ

Revoi
Last updated: June 2, 2019 12:17 pm
Revoi
Published: June 2, 2019
Share
SHARE

બિહારમાં શાસકપક્ષ જનતા દળ (યુનાઇટેડ)ના ઘણા ધારાસભ્યોના સાંસદ બની ગયા પછી ખાલી થયેલા મંત્રીપદ ભરવા માટે મુખ્યમંત્રી નીતિશકુમારે આજે રવિવારે મંત્રીમંડળનો વિસ્તાર કર્યો મુખ્યમંત્રીએ પોતાની પાર્ટી જેડીયુના 8 ધારાસભ્યોને મંત્રી બનાવ્યા. તેમાં નરેન્દ્ર નારાયણ યાદવ, શ્યામ રજક, અશોક ચૌધરી, બીમા ભારતી, સંજય ઝા, રામસેવક સિંહ, નીરજ કુમાર અને લક્ષ્મેશ્વર રાયના નામ સામેલ છે. આ બાબતે મુખ્યમંત્રી નીતિશકુમારે શનિવારે રાજ્યપાલ લાલજી ટંડનની મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યપાલને આ બાબતની જાણકારી આપી અને રવિવારે સવારે 11.30 વાગે રાજભવનમાં નવા મંત્રીઓને શપથ અપાવવામાં આવી.

કેન્દ્રીય કેબિનેટના ગઠન પછી બિહારમાં નીતિશ સરકારના કેબિનેટ વિસ્તારને ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે. કેન્દ્રની મોદી સરકારમાં જેડીયુને કોઈ મંત્રીપદ નથી મળ્યું. કહેવામાં આવી રહ્યું છે કે નીતિશકુમાર જેડીયુના ત્રણ સાંસદોને મંત્રી બનાવડાવવા માંગતા હતા પરંતુ તેના પર સંમતિ ન સધાઈ શકી અને શપથગ્રહણના બરાબર પહેલા જેડીયુએ મોદી સરકારને બહારથી સમર્થ આપવાનો નિર્ણય કર્યો.

Bihar cabinet expansion: Eight JDU leaders take oath as ministers in State Government pic.twitter.com/LHqNVFVteA

— ANI (@ANI) June 2, 2019

તાજેતરમાં જ જેડીયુએ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગને હવા આપવી શરૂ કરી દીધી છે, જેને રાજકારણના લોકો દબાણની રાજનીતિ સાથે જોડીવા લાગ્યા છે. બંધારણની કલમ 370 હટાવવાની વાત હોય કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ કે ત્રણ તલાક અને સમાન નાગરિક કાયદો હોય, આ તમામ મામલાઓમાં જેડીયુનું વલણ બીજેપીથી અલગ રહ્યું છે. જેડીયુ આ મામલાઓને લઇને ઘણો સ્પષ્ટ અભિપ્રાય પણ આપી ચૂકી છે.

મુખ્યમંત્રી નીતિશકુમારે પત્રકારો સાથે ચર્ચા કરતા કહ્યું કે પાર્ટીમાં બધાનો અભિપ્રાય છે કે કેન્દ્ર સરકારમાં સાંકેતિક ભાગીદારી નથી જોઇતી. તેમણે કહ્યું કે બિહારમાં પણ ગઠબંધન પહેલા પણ અને આજે પણ સરકાર ચાલી રહી છે. પહેલાથી જ બધું, એટલે સુધી કે મંત્રાલયો પણ નક્કી થઈ જાય છે.

નીતિશકુમારની અચાનક બદલાયેલી ભાષા શું બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનો સંકેત છે? કેન્દ્રીય કેબિનેટમાં જેડીયુની માંગને જે રીતે સાઇડલાઇન કરવામાં આવી, તે જોતાં બિહારમાં આગળનું રાજકારણ કંઇક બદલાયું જોવા મળવાની શક્યતા છે.

રવિવારે નીતિશ સરકારની કેબિનેટનો વિસ્તાર તેનો જ એક હિસ્સો હોઈ શકે છે. આ હેઠળ રવિવારે જે 8 નવા મંત્રીઓ બન્યા તે તમામ જેડીયુમાંથી છે. તેમાં બીજેપી અને એલજેપીના કોઈ નેતા સામેલ નથી. નીતિશકુમારે ઘણા લાંબા સમય પછી કેબિનેટનો વિસ્તાર કર્યો છે. આ લોકસભા ચૂંટણીમાં નીતિશકુમાર કેબિનેટના ત્રણ સભ્યોની લોકસભા ચૂંટણી જીત્યા પછી કેબિનેટનો વિસ્તાર નક્કી માનવામાં આવી રહ્યો હતો.

લોકસભા ચૂંટણીમાં નીતિશ સરકારના જળ સંસાધન મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફ લલનસિંહને મુંગેર લોકસભા વિસ્તારમાં સફળતા મળી છે, જ્યારે આપત્તિ અને લઘુસિંચાઇ મંત્રી દિનેશચંદ્ર યાદવને મધેપુરાથી અને મત્સ્ય સંસાધન મંત્રી પશુપતિ કુમાર પારસને હાજીપુરથી જીત હાંસલ થઈ છે. આ પહેલા જ સૃજન કૌભાંડમાં નામ આવવાના કારણે મંજૂ વર્માને સમાજ કલ્યાણ મંત્રી પદથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદથી નીતિશકુમાર કેબિનેટમાં કોઈ પણ મહિલા સભ્ય નથી.

You Might Also Like

દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો – એક દિવસમાં 36 હજાર કેસ સામે આવ્યા
તારક મહેતાનું પાત્ર દયાબેન હવે બિગબોસના શો માં જોવા મળશે
Rashtriya Raksha University announces the waiver of two scholarships to Bhutanese students.
આઝમખાન વિવાદ પર સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શનઃચુસ્ત પોલીસ બંદોબસ્ત
બનારસનું ગૌરવ: શિવાંગી સિંહ રાફેલની મહિલા ફાઇટર પાયલટ બનશે
TAGGED:biharNITISH KUMAR
Share This Article
Facebook Email Print
Popular News
कारोबारराष्ट्रीयव्यापारहिन्दी

वैश्विक अनिश्चितता के बीच शेयर बाजार लगभग सपाट, सेंसेक्स 43 अंक मजबूत, निफ्टी 13 अंक चढ़ा

August 10, 2026

Ram Mandir: आचार्य इंद्रदेव मिश्र बने राम मंदिर के ‘व्यवस्था प्रमुख’, दिसंबर 2026 तक संभालेंगे जिम्मेदारी

पश्चिमी कोलंबिया में 7.4 तीव्रता के भूकंप से भारी तबाही, 132 लोगों की मौत; 570 से अधिक घायल

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

कोलंबिया में भूकंप से 111 लोगों की मौत, सरकार ने घोषित किया राष्ट्रीय आपातकाल

Share Market Today: कमजोर शुरुआत के साथ खुला शेयर बाजार, सेंसेक्स 250 अंक टूटा; निफ्टी 24,550 के नीचे

आकाश आनंद ने राहुल गांधी-अखिलेश यादव को कहा ‘अंकल’, कांग्रेस बोली- पहले संविधान पढ़ें

Jharkhand Exam Scam: JPSC-JSSC भर्ती परीक्षा घोटाले में ED की एंट्री, 40 करोड़ के वित्तीय नेटवर्क की जांच

सरकारी स्कूलों की बदहाली पर अभिजीत दिपके का सवाल- 80 साल बाद भी गांवों के बच्चों को बुनियादी सुविधाएं क्यों नहीं?

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?