1. Home
  2. Tag "National news"

રાજસ્થાન: થારના રણમાં 1,72,000 વર્ષ પૂર્વે વહેતી નદીના પુરાવા મળ્યા

રાજસ્થાનના બીકાનેર નજીક થાર રણની વચ્ચેથી નદી પસાર થવાના પુરાવા મળ્યા અહીંયા 1,72,000 વર્ષ પહેલા નદી વહેતી હોવાનું કહેવામાં આવે છે આ લુપ્ત થયેલી નદી તે સમયે લોકોની જીવાદોરી બની હશે નવી દિલ્હી: રાજસ્થાનના બીકાનેર નજીક થાર રણની વચ્ચેથી નદી પસાર થવાના પુરાવા મળ્યા છે. અહીંયા 1,72,000 વર્ષ પહેલા નદી વહેતી હતી એવું કહેવાય છે. […]

મોદી સરકાર ખેડૂતોને ખાતર ખરીદવા વાર્ષિક રૂ.5000 આપશે

જગતના તાતને હવે મોદી સરકાર આપશે વધુ એક ખુશખબર મોદી સરકાર ખેડૂતોને ખાતર ખરીદવા માટે વાર્ષિક રૂ.5000 આપશે આ નિર્ણયથી સબસિડીની રકમ સીધી ખેડૂતના ખાતામાં આવશે નવી દિલ્હી: જગતના તાત એવા ખેડૂતોને મોદી સરકાર તરફથી વધુ એક ખુશખબર મળે તેવી શક્યતા છે. હાલમાં ખેડૂતોને પ્રધાનમંત્રી સન્માન નિધિ સ્કીમ હેઠળ વર્ષે 6000 રૂપિયાની મદદ આપવામાં આવે […]

આત્મનિર્ભર ભારત: આ વર્ષે ઉજવાશે ‘હિંદુસ્તાની દિવાળી’, ચીનને પડશે 40 હજાર કરોડનો ફટકો

ભારત-ચીન વચ્ચે વધતી તંગદીલી બાદ સમગ્ર ભારતમાં ચીની વસ્તુઓનો બહિષ્કાર દેશના વેપારીઓએ ચીનથી એકપણ વસ્તુ ના મંગાવવાનો કર્યો દ્રઢ નિર્ધાર દેશના વેપારીઓએ હિન્દુસ્તાની દિવાળી ઊજવવાનો દ્રઢ નિર્ધાર કર્યો CAITના આત્મનિર્ભર ભારત અભિયાનથી ચીનને 40 હજાર કરોડનો ફટકો પડશે નવી દિલ્હી:  ભારત-ચીન વચ્ચે વધેલા સરહદી તણાવ બાદ સમગ્ર ભારતમાં ચીની વસ્તુઓનો વ્યાપકપણે બહિષ્કાર કરવામાં આવી રહ્યો […]

ભારતે DRDO દ્વારા નિર્મિત ‘નાગ મિસાઇલ’નું પોખરણમાં કર્યું સફળ પરીક્ષણ

ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે ભારતે વધુ એક મિસાઇલનું કર્યું પરીક્ષણ ભારતે નાગ ટેંક ગાઇડેડ મિસાઇલના અંતિમ તબક્કાનું કર્યું સફળ પરીક્ષણ આ મિસાઇલ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા નિર્મિત છે નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતે વધુ એક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતે વોરહેડની સાથે નાગ ટેંક ગાઇડેડ મિસાઇલના […]

ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ પણ હવે CA પરીક્ષા માટે કરાવી શકશે નોંધણી

ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર હવે ધો.10ના વિદ્યાર્થીઓ CA ફાઉન્ડેશનનો કોર્સ કરી શકશે આ અંગેની સંપૂર્ણ વિગતો ORGની સાઇટ પરથી મળી શકે છે નવી દિલ્હી: ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે એક આનંદના સમાચાર છે. હવે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પણ CA ફાઉન્ડેશન કોર્સ કરી શકશે. હકીકતમાં, ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઑફ ઇન્ડિયા (ICAI) એ હવે ધોરણ […]

મોદી સરકારની દશેરા પહેલા જ દિવાળી ભેટ, 30 લાખ કર્મચારીઓને આપશે બોનસ

મોદી સરકારે 30 લાખ જેટલા સરકારી કર્મચારીઓને આપી દિવાળી ભેટ મોદી સરકારે 30 લાખ જેટલા સરકારી કર્મચારીઓને બોનસ આપવાનો કર્યો નિર્ણય બોનસને સિંગલ ઇન્સ્ટોલમેન્ટમાં જ જાહેર કરવામાં આવશે: પ્રકાશ જાવડેકર નવી દિલ્હી: મોદી સરકારે 30 લાખ જેટલા સરકારી કર્મચારીઓને દશેરા પહેલા જ દિવાળી ભેટ આપી છે. મોદી સરકારે આ કર્મચારીઓને દિવાળી પહેલા જ બોનસ આપી […]

ચીની જાસૂસી કાંડમાં ઘટસ્ફોટ: ચીને PM મોદી, દલાઇ લામા પાછળ મૂક્યા હતા જાસૂસો

ભારતના કટ્ટર દુશ્મન ગણાતા ચીનનું ભારતમાં જાસૂસી કાંડ PMO કાર્યાલય, દલાઇ લામા, ભારતના સુરક્ષા ઉપકરણો ચીની જાસૂસોના નિશાના પર ચીનના આ જાસૂસી નેટવર્કમાં કોલકાતાની એક પ્રભાવશાળી મહિલાની પણ સંડોવણી નવી દિલ્હી: ભારતનું કટ્ટર દુશ્મન ચીન તેના ચાલાકીપણા અને ભારત વિરુદ્વ કાવતરા ઘડવા માટે કુખ્યાત છે ત્યારે ભારતમાં ચીની જાસૂસી કાંડની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. […]

કોરોનાની સારવાર માટે પ્લાઝમા થેરપી બિન અસરકારક હોવાથી હેલ્થ પ્રોટોકોલમાંથી હટાવાશે: ICMR

કોરોનાની સારવાર માટે પ્લાઝમા થેરપી બિનઅસરકારક સાબિત થઇ છે તેથી તેને હેલ્થ ક્લિનિકલ પ્રોટોકોલમાંથી હટાવવા ICMR કરી રહ્યું છે વિચાર મૃત્યુદર ઘટાડવા માટે પ્લાઝમા થેરપી બિન અસરકારક છે: ICMR નવી દિલ્હી: કોરોનાની સારવાર માટે પ્લાઝમા થેરપી બિન અસરકારક સાબિત થઇ છે અને નિષ્ફળ નિવડી છે ત્યારે હવે પ્લાઝમા થેરેપીને હેલ્થ ક્લિનિકલ પ્રોટોકોલમાંથી હટાવવા માટે ઇન્ડિયન […]

હૈદરાબાદની વિદ્યાર્થીનીની આગવી કળા સૂઝ, 4042 ચોખાના દાણા પર લખી ભગવદ ગીતા

હૈદરાબાદની વિદ્યાર્થીની રામાગીરી સ્વારિકાએ ચોખાના દાણા પર લખી ભગવદ ગીતા રામાગીરી સ્વારિકાએ 4042 ચોખાના દાણા પર લખી ભગવદ ગીતા આ માટે તેને 150 કલાકનો સમય લાગ્યો હતો કેટલાક વિદ્યાર્થીઓમાં કેટલીક અદ્દભુત અને અસાધારણ કળા હોય છે જે તેઓની કારીગરી કે કામથી પ્રતિત થતી હોય છે અને લોકો પણ આવી કળા જોઇને દંગ રહી જાય છે. […]

PM મોદીનું માત્ર 12.26 મિનિટનું રાષ્ટ્રજોગ સંબોધન, કહ્યું – જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલ નહીં

પીએમ મોદી અત્યારે દેશને કરી રહ્યા છે સંબોધિત અગાઉ જનતા કર્ફ્યૂ, લૉકડાઉન, કોરોના વોરિયર્સ માટે દીપ પ્રગટાવવાની અપીલ વખતે કરી ચૂક્યા છે રાષ્ટ્રજોગ સંબોધન અહીંયા પીએમ મોદીના આજના સંબોધનને લાઇવ નિહાળો નવી દિલ્હી: કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પીએમ મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે દેશવાસીઓને તહેવારોની મોસમમાં કોઇપણ પ્રકારની બેદરકારી ન દાખવવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code