1. Home
  2. Tag "National news"

Paris Peace Forum: આતંકવાદ વિરુદ્વની લડતમાં ફ્રાન્સને ભારતનું સમર્થન

ભારતે આતંકવાદ વિરુદ્વ ફ્રાન્સને મજબૂત સમર્થન આપવાની વાત ફરી દોહરાવી આતંકવાદ વિરુદ્વની લડતમાં ભારત તેમના મિત્ર ફ્રાન્સની સાથે છે: PM મોદી વાતો અને વિચારોથી અમે એક શાંતિ અને સૌહાર્દપૂર્ણ ભવિષ્ય જોઇએ છીએ: PM મોદી નવી દિલ્હી: છેલ્લા 2 મહિનામાં ફ્રાન્સમાં આતંકવાદની 2 ઘટનાઓ ઘટી છે. હાલમાં ફ્રાન્સ આતંકવાદ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે હવે ભારતે […]

સુપ્રીમ કોર્ટે અર્નબ ગોસ્વામીને વચગાળાના જામીન આપ્યા

સુપ્રીમ કોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીને વચગાળાના જામીન આપ્યા જો કોઈ વ્યક્તિની અંગત સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવે છે તો એ ન્યાયનું અપમાન: SC અર્નબ સહિત અન્ય બે આરોપીઓને પણ મળ્યા જામીન નવી દિલ્હી:  બોમ્બે હાઇકોર્ટે વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યા બાદ રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીએ સુપ્રીમના દરવાજા ખખડાવ્યા […]

લદાખ સરહદ વિવાદનો આવી શકે છે અંત, ભારત-ચીન વચ્ચે 3 સ્ટેપ પ્લાન પર સધાઇ સહમતિ: રિપોર્ટ

પૂર્વ લદાખમાં ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદનો આવશે અંત ભારત-ચીન વચ્ચે આ માટે 3 સ્ટેપ પ્લાન પર સધાઇ સહમતિ બંને દેશ વચ્ચે એપ્રિલ મહિનાથી લદાખ સરહદ પર તણાવ ચાલી રહ્યો છે નવી દિલ્હી: પૂર્વ લદાખમાં અનેક મહિનાઓથી ભારત અને ચીનની વચ્ચે સરહદી વિવાદ ચાલી રહ્યો છે. જો કે હવે આ સરહદ વિવાદ દિવાળી પહેલા […]

બિહાર ચૂંટણી પરિણામ 2020: NDAને પૂર્ણ બહુમત, જાણો કોને કેટલી બેઠકો મળી

અંતે બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ પરિણામો થયા જાહેર NDAને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે NDAમાં સામેલ ભાજપને 74 બેઠકો, જેડીયુને 43 બેઠકો મળી પટના: અંતે બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થઇ ગયા છે. NDAને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી. ચૂંટણી પંચ અનુસાર બિહારમાં સત્તાધારી એનડીએમાં […]

બોમ્બે હાઇકોર્ટના ચુકાદાને અર્નબ ગોસ્વામીએ સુપ્રીમમાં પડકાર્યો

રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીએ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો બોમ્બે હાઇકોર્ટે અગાઉ અર્નબ ગોસ્વામીને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો મુંબઇ પોલીસે 4 નવેમ્બરના રોજ અર્નબ ગોસ્વામીની કરી હતી ધરપકડ નવી દિલ્હી: રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીએ સુપ્રીમ કોર્ટમાં બોમ્બે હાઇકોર્ટના તેના વચગાળા જામીન રદ કરવાના ચુકાદાને પડકાર્યો છે. વર્ષ 2018માં […]

બિહાર ચૂંટણી પરિણામ: 3 કરોડ વોટની ગણતરી પૂરી, મોડી રાતે આવી શકે છે પરિણામ

બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ચૂકી છે અત્યારે NDA બહુમતિથી નીચે, 123 બેઠકો પર આગળ, ગઠબંધન 113 બેઠકો પર આગળ અત્યારસુધી 3 કરોડ વોટની ગણતરી પૂરી થઇ ચૂકી છે ચૂંટણી પંચ અનુસાર મોડી રાત સુધી પરિણામ આવી શકે છે પટના: બિહારમાં ફરી એકવાર એનડીએની સરકાર બનતી દેખાઇ રહી છે. રૂઝાનોમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે […]

મહત્વના સમાચાર, 1લી જાન્યુઆરી, 2021થી તમામ વાહનો માટે FASTag ફરજીયાત

દેશના કારચાલકો માટે મહત્વના સમાચાર 1 જાન્યુઆરી, 2021થી તમામ ફોર વ્હીલર્સ માટે Fastag ફરજીયાત કરવામાં આવ્યું રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ સંદર્ભે અધિસૂચના જાહેર કરી નવી દિલ્હી: દેશના કારચાલકો માટે એક મહત્વના સમાચાર છે. તમામ ફોર વ્હીલર્સ માટે 1 જાન્યુઆરી, 2021થી ફાસ્ટેગને ફરજીયાત કરવામાં આવ્યું છે. રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તેના સંદર્ભે અધિસૂચના […]

જનચેતના નાયક ભગવાન શ્રીરામ, ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર – રાજયપાલ આચાર્ય દેવવ્રતજી

ભારતીય શિક્ષણ મંડળના સૌજન્યથી અને DCRUSTના સહયોગથી યોજાઇ પરિષદ ભગવાન શ્રી રામના જીવનચરિત્ર-સ્વરૂપ પર યોજાઇ આંતરરાષ્ટ્રીય ઓનલાઇન પરિષદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઓનલાઇન પરિષદને સંબોધિત કરી ભગવાન શ્રીરામે ધર્મની સ્થાપના કરી આપણને સત્યનો માર્ગ બતાવ્યો: આચાર્ય દેવવ્રતજી અમદાવાદ: સૃષ્ટિનાયક ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર અને સ્વરૂપ પર આયોજીત ઓનલાઇન આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના મુખ્ય અતિથિપદેથી ગુજરાતના રાજ્યપાલ […]

દિલ્હી બાદ હરિયાણા-મુંબઇમાં ફટાકડા પર પ્રતિબંધ

કોરોના મહામારી અને વાયુ પ્રદૂષણને કારણે દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ દિલ્હી બાદ હવે હરિયાણા-મહારાષ્ટ્રના રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે નવી દિલ્હી: એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ ભારતમાં દિવાળી સાથે તહેવારોની મોસમ શરૂ થવા જઇ રહી છે. આ વખતે કોરોના અને શિયાળામાં […]

‘સવાયા ગુજરાતી’નું સન્માન મેળવનારા ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન

‘સવાયા ગુજરાતી’ એવા ફાધર વાલેસનું 95 વર્ષની વયે નિધન ગુજરાતમાં ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન માટે રણજીતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત હતા ગુજરાતી ભાષામાં તેમણે 17 જેટલા પુસ્તકો લખીને આપ્યું હતું યોગદાન નવી દિલ્હી: ધર્મે ખ્રિસ્તી પણ વાણી-વિચારમાં સાચા વૈષ્ણવજન એવા ‘સવાયા ગુજરાતી’ ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું છે. વર્ષ 1925ના 4 નવેમ્બરના રોજ સ્પેનના લોગ્રોનોમાં જન્મેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code