નવા કાયદામાં MSPની સુરક્ષા ઉપરાંત ખેડૂતોને બીજા વિકલ્પ મળશે: રવિશંકર પ્રસાદ
કૃષિ કાયદાને લઇને ખેડૂતોના આંદોલન વચ્ચે મોદી સરકારની સ્પષ્ટતા નવો કાયદો કોઇપણ ખેડૂત વિરોધી નથી: રવિશંકર પ્રસાદ મોદી સરકારનો નવો કાયદો ખેડૂતોને વધારે શક્તિ આપશે નવી દિલ્હી: કૃષિ કાયદા સામે ખેડૂતો દ્વારા થઇ રહેલા આંદોલનને એક સપ્તાહ જેટલો સમય થઇ ગયો છે. ખેડૂતો દિલ્હી બોર્ડર પર ચક્કાજામ કરીને બેઠા છે ત્યારે મોદી સરકારના મંત્રી રવિ […]
