1. Home
  2. Tag "muslim"

ધર્મઝનૂન: યુપીમાં ગીતા-રામાયણનું પઠન કરનારા મુસ્લિમ યુવકની મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા પિટાઈ

અલીગઢ: યુપીના અલીગઢના મહફૂજનગરમાં ગુરુવારે કેટલાક મુસ્લિમ કટ્ટરવાદીઓએ એક મુસ્લિમ યુવકને એટલા માટે માર માર્યો છે, કારણ કે તે ગીતા અને રામાયણ વાંચતો હતો. આરોપી અહીં જ અટક્યા નહીં, તેમણે પીડિત વ્યક્તિ પાસાથે ધર્મગ્રંથ છીનવી લીધા અને તેના હારમોનિયમને તોડી નાખ્યું હતું. મુસ્લિમ યુવકની ફરિયાદ પર મુસ્લિમ કટ્ટરવાદીઓની ગુંડાગીરી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. […]

યુપી: ‘યહ મકાન બિકાઉ હૈ’, લખીને શામલીમાં મકાન છોડી રહ્યા છે મુસ્લિમ, હિંદુ સંગઠનના વ્યક્તિની મારપીટ બાદ સ્થિતિ વણસી

યુપીના મેરઠ ખાતેના શામલીમાં થોડાક વિવાદ બાદ ઘણાં મુસ્લિમોએ પોતાના પૈતૃક મકાનો છોડી દીધા છે. ડર અને અસુરક્ષાના માહોલ વચ્ચે અડધો ડઝનથી વધારે પલાયન પહેલા ઘરની બહાર આ મકાન વેચવાનું છે- લખીને નીકળી ગયા છે. તેઓ પોતાની સાથે ઘરમાં રાખવામાં આવેલો જરૂરી સામાન પણ લઈ ગયા છે, જ્યારે તેમનો આરોપ છે કે હિંદુ સંગઠનોના દબાણમાં […]

બંગાળમાં 70 ટકાથી વધુ લઘુમતી સમુદાયના સ્ટૂડન્ટ્સ હોય તેવી ગ્રાન્ટેડ સ્કૂલોમાં મમતા સરકાર બનાવશે ડાયનિંગ હૉલ

પશ્ચિમ બંગાલની મમતા બેનર્જીની સરકારના વધુ એક આદેશનો ભાજપે વિરોધ શરૂ કર્યો છે. સરકારે ગ્રાન્ટેડ સ્કૂલોમાં મિડ-ડે મિલ માટે ડાયનિંગ હોલ બનાવવાનો આદેશ આપ્યો છે. પરંતુ આ ડાયનિંગ હોલ એવી સ્કૂલોમાં જ બનશે કે જ્ 70 ટકાથી વધારે લઘુમતી સમુદાયના બાળકો અભ્યાસ કરતા હોય. ભાજપે મમતા સરકારના આદેશ સામે સવાલ ઉઠાવ્યા છે. પશ્ચિમ બંગાળ ભાજપના […]

પ્રવાસીઓને બહાર નહીં કાઢવામાં આવે, તો યુરોપ ‘મુસ્લિમ’ કે ‘આફ્રિકન’ ખંડ બની જશે: દલાઈ લામા

તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામાએ કહ્યુ છે કે યુરોપ યુરોપિયનો માટે છે અને જો પ્રવાસી પોતાના દેશોમાં પાછા નહીં મોકલવામાં આવે, તો આ ખંડ મુસ્લિમ અથવા આફ્રિકન બની શકે છે. 1959થી ભારતમાં શરણાર્થી તરીકે રહેતા દલાઈ લામાએ કહ્યુ છે કે પ્રવાસીઓને મર્યાદીત સંખ્યામાં રહેવા દેવા જોઈએ. દલાઈ લામાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે જે શરણાર્થી યુરોપ […]

આદિવાસી મહિલાઓના ઉત્પીડન કરે છે મુસ્લિમ યુવકો, કાપી નાખો ગળું: ભાજપના સાંસદ

તેલંગાણાની આદિલાબાદ બેઠક પરથી ભાજપના સાંસદ સોયમ બાપુ રાવે મુસ્લિમ યુવકોના ગળા કાપવાની ધમકી આપી છે. ભાજપના સાસંદ સોયમ બાપુ રાવનો આરોપ છે કે આદિવાસી જિલ્લામાં મુસ્લિમ યુવકો આદિવાસી મહિલાઓના ઉત્પીડન કરી રહ્યા છે અને તેઓ તેને સહન કરશે નહીં. ધમકી આપવાના મામલામાં લઘુમતી સમુદાયના નેતાઓએ ભાજપના સાંસદ સોયમ બાપુ રાવની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી […]

હંગામા વચ્ચે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ રજૂ, ધ્વનિમત સામે વિપક્ષના વાંધા બાદ થયું વોટિંગ

નવી દિલ્હી:  ટ્રિપલ તલાક પર રોક માટે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે શુક્રવારે નવું બિલ લોકસભામાં રજૂ કર્યું છે. તે વખતે સંસદમાં ભારે હંગામો થયો હતો. બિલ પર ધ્વનિમત સામે વિપક્ષના વાંધા બાદ વોટિંગ થયું છે. લોકસભામાં ફરી એકવાર મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સુરક્ષા વિધેયક- 2019 મુસ્લિમ મહિલા (વિવાહ અધિકારોની રક્ષા) રજૂ થયું છે. ટ્રિપલ […]

હજ ટૂર ઓપરેટર્સની અરજી પર સુપ્રીમ કોર્ટે માંગ્યો મોદી સરકાર પાસે જવાબ

હજ ટૂર ઓપરેટર્સની અરજી પર સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદી સરકારને નોટિસ જાહેર કરીને તેનો જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. હજ શરૂ થતા પહેલા ખાનગી હજ ટૂર ઓપરેટર્સે ફરીથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અરજીમાં ખાનગી હજ ટૂર ઓપરેર્ટર્સે કહ્યુ છે કે નવી હજ નીતિમાં તેમને પણ સરકારી દરો […]

રાષ્ટ્રાય સ્વાહા, ઈદં રાષ્ટ્રાય ઈદં ન મમ: રાષ્ટ્રયજ્ઞના ઋત્વિજ રાષ્ટ્રઋષિ શ્રીગુરુજીના વિચારોમાંથી માર્ગદર્શન લઈને આપીએ શ્રદ્ધાંજલિ

આરએસએસના આદ્યસરસંઘચાલક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારે પોતાના દેહાંત પહેલા જેમના ખભા પર ઈશ્વરીય કાર્ય સમા સંગઠનનો કાર્યભાર સોંપ્યો હતો, તેમનું નામ શ્રી માધવરાવ સદાશિવરાવ ગોલવલકર હતું. જેને આપણે પ્રેમથી શ્રીગુરુજી કહીએ છીએ. ‘परंम् वैभवम नेतुमेतत्वस्वराष्ट्रं’ એટલે કે રાષ્ટ્રને પરમ વૈભવ તરફ લઈ જવા માટે રાષ્ટ્ર યજ્ઞ સમા સંઘ કાર્ય માટે સંપૂર્ણ જીવનને સમર્પિત કરનારા શ્રીગુરુજીની […]

19 પ્રબુદ્ધ મુસ્લિમોએ લખ્યો પીએમ મોદીને પત્ર, લઘુમતીઓ પ્રત્યેના તેમના દ્રષ્ટિકોણના કર્યા વખાણ

નવી દિલ્હી: કેટલાક લોકો ભલે મોદી સરકારને લઘુમતી ખાસ કરીને મુસ્લિમ સમુદાય વિરોધી ગણાવતા હોય, પરંતુ શિક્ષણ, સમાજ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં કામ કરી રહેલા 19 પ્રબુદ્ધ મુસ્લિમ લોકોના સમૂહે મોદીને પત્ર લખીને તેમના લઘુમતીઓ પ્રત્યેના દ્રષ્ટિકોણના વખાણ કર્યા છે. તેની સાથે જ માહ-એ-રમઝાનમાં સરકારના નવા કાર્યકાળની સફળતાની કામના પણ કરી છે. ખાસ વાત એ છે […]

મુસ્લિમો દેશમાં ભાડૂઆત નહીં, ભાગીદાર છે, ભાજપની વાપસીથી ડરવાની જરૂર નથી: ઓવૈસી

નવી દિલ્હી : ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અને હૈદરાબાદ લોકસભા બેઠક પરથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીનું કહેવું છે કે દેશના મુસ્લિમોને ભાજપની સત્તામાં વાપસીથી ડરવું જોઈએ નહીં. મુસ્લિમો દેશના હિસ્સેદાર છે, ભાડુઆત નથી. તેમને ધાર્મિક આઝાદીનો અધિકાર બંધારણ દ્વારા મળ્યો છે. જો મોદી મંદિરમાં જઈ શકે છે, તો મુસ્લિમો પણ મસ્જિદમાં જઈ શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code