ધર્મઝનૂન: યુપીમાં ગીતા-રામાયણનું પઠન કરનારા મુસ્લિમ યુવકની મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા પિટાઈ
અલીગઢ: યુપીના અલીગઢના મહફૂજનગરમાં ગુરુવારે કેટલાક મુસ્લિમ કટ્ટરવાદીઓએ એક મુસ્લિમ યુવકને એટલા માટે માર માર્યો છે, કારણ કે તે ગીતા અને રામાયણ વાંચતો હતો. આરોપી અહીં જ અટક્યા નહીં, તેમણે પીડિત વ્યક્તિ પાસાથે ધર્મગ્રંથ છીનવી લીધા અને તેના હારમોનિયમને તોડી નાખ્યું હતું. મુસ્લિમ યુવકની ફરિયાદ પર મુસ્લિમ કટ્ટરવાદીઓની ગુંડાગીરી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. […]
