1. Home
  2. Tag "mp"

એમપીના હની ટ્રેપ રેકેટમાં કેન્દ્રીય મંત્રીના પુત્રનું પણ નામ,10 મોટા વેપારીઓ પણ હની ટ્રેપનો શિકાર

મધ્ય પ્રદેશઃ-હની ટ્રેપ રેકેટનો જેમ જેમ પર્દાફાશ થતો જાય છે, તેમ તેમ અનેક નવા નામ ખુલતા જાય છે ને અનેક ખુલાસાઓ સામે આવતા જાય છે,ત્યારે આ હની ટ્રેપમાં કેન્દ્રીય મંત્રીના પુક્ષ પણ ફંસાયા હોવાની જાણકારી પ્રાપ્ત થી છે,તે પરાંત ભોપાલના કેટલાક મોટા મોટા વેપારીઓની સંડોવણીનો પમ ખુલાસો થયો છે, કેસમાં અત્યાર સુધી કેટલાક વરિષ્ટ નેતાઓ,અધિકારીઓ […]

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારના સંમેલનમાં લાગ્યા ‘જય શ્રીરામ’ના સૂત્રો, કમલનાથ અને દિગ્વિજય હતા હાજર

મધ્યપ્રદેશની કમલનાથ સરકારે બોલાવ્યું સંત સંમેલન સંત સંમેલનમાં જય શ્રીરામ, ગૌમાતા કી જય હો-ના સૂત્રોચ્ચાર દિગ્વિજયસિંહ પણ સંત સંમેલનમાં હતા હાજર મધ્યપ્રદેશની કમલનાથ સરકારે મંગળવારે એક સંત સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંત સંમેલનમાં ખુદ મુખ્યપ્રધાન કમલનાથ અને પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ સામેલ થયા હતા. આ સંમેલન દરમિયાન જય શ્રીરામ, જય બજરંગબલી અને ગૌમાતા […]

એમપીમાં માત્ર 10 રુપિયા માટે મોટા ભાઈએ નાના ભાઈને પત્થર વડે કૂંચલીને મોતને ઘાટ ઉતાર્યો

મધ્ય પ્રદેશના ડિંડોરી જીલ્લાની દર્દનાક ઘટના નાના ભાઈને 10 રુપિયા આપવામાં આવતા નારાજ હતો મોટો ભાઈ નારાજગીનો રોષ હત્યાના રુપમાં મધ્ય પ્રદેશના ડિંડોરી જીલ્લામાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે,જા ઘટનામાં એક ભાઈએ માત્ર દસ રુપિયા જેવી નાની રકમને લઈને નાના ભઆઈને પત્થર વડે છુંદી છુંદીને માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો,આ ઘટનાને અંજામ આપ્યા […]

મધ્ય પ્રેદશમાં અવિરત વરસતા વરસાદથી જનજીવન પર માઠી અસર,અનેક ગામો સંપર્ક વિહોણા

મધ્ય પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી અનેક જીલ્લાઓ અસર ગ્રસ્ત નર્મદા નદી અને શિપ્રા નદીનું રોદ્વરુપ ગાંધી સાગર ડેમના 19 દરવાજા ખોલવામાં આવ્યા ઓમકારેશ્વર ડેમના 18 ગેટ ખોલવામાં આવ્યા અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ ઈંદોર-માલવા નિમાડમાં સતત આફતનો વરસાદ વરસી રહ્યો છે,આગર-માલવા જીલ્લામાં સતત ભારે વરસતા વરસાદનું પાણી મુખ્ય બજારોમાં ફળી વળ્યું છે,નલખેડામાં લખુંદર નદી તોફાને ચડી […]

મધ્ય પ્રદેશમાં વરસાદનું તાંડવઃમંડાલ જીલ્લામાં 134 મિમી વરસાદ ખાબકતા જનજીવન પર માઠી અસર

નદીઓ બની ગાંડીતૂર પુલ પર ફરી વળ્યા નદીના પાણી એમપીના ખોફનાક દ્રશ્યો નિચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ ચારે બાજુ પાણી જ પાણી 134 મિમી વરસાદ ખાબકતા જનજીવન પર માઠી અસર આમ જોવા જઈએ તો ચોમાસાની ઋતુ પુરી થવાને આરે છે, છતા પણ વરસતા વરસાદને લઈને એમપીમાં તબાહીના દ્રશ્યો સર્જાયા છે,ઠેર-ઠેર પાણી જોવા મળી રહ્યું છે,મધ્ય […]

MPના ભૂતપૂર્વ સીએમ બાબુલાલ ગૌરનું 89 વર્ષની વયે નિધન

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા બાબુલાલ ગૌરનું બુધવારે સવારે ભોપાલની નર્મદા હોસ્પિટલમાં નિધન થયું છે. 89 વર્ષીય બાબુલાલ ગૌરની તબિયત મંગળવારે વધારે બગડી હતી. તેમનું બ્લડપ્રેશર ઓછું હોવાની સાથે તેમના પલ્સ રેટ પણ ઘટી ગયા હતા. બાબુલાલ ગૌરની કિડની સંપૂર્ણપણે કામ કરી રહી ન હતી. તે ગત 14 દિવસોથી નર્મદા હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર […]

પ્રશંસનીય : યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલે પોતાની VIP સુરક્ષામાંથી હટાવ્યા 50 સુરક્ષાકર્મી

વીઆઈપી કલ્ચરને સમાપ્ત કરવાની દિશામાં યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલે નક્કર પગલું ઉઠાવ્યું છે. રાજ્યપાલ આનંદીબહેન પટેલે પોતાની સુરક્ષામાં તેનાત 50 સુરક્ષાકર્મીઓની ટુકડીને ઘટાડવાનો નિર્ણય કર્યો છે. તેમણે તમામ સુરક્ષાકર્મીઓને રાજ્ય સરકારને પાછા મોકલવા માટે જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે આ તમામ સુરક્ષાકર્મીઓને સામાન્ય લોકોની સેવા કરવી જોઈએ. રાજ્યપાલ આનંદીબહેન પટેલના આ પગલાની પ્રશંસા થઈ […]

તું કોઈ રાજા છું, નાનો-મોટો કર્મચારી , અમારી ભીખ પર ટકેલો છું : મેનકા ગાંધી

લખનૌ : ગત લોકસભા ચૂંટણીમાં પોતાના બેફામ વાણીવિલાસને કારણે ચૂંટણી પંચ દ્વારા 48 કલાકનો પ્રતિબંધ લાગ્યા બાદ ચર્ચામાં આવેલા મેનકા ગાંધી હવે સુલ્તાનપુરથી ભાજપના સાંસદ બન્યા બાદ પણ પોતાના શબ્દોથી વિવાદ પેદા કરી રહ્યા છે. સુલ્તાનપુર પ્રવાસના આખરી દિવસે કલેક્ટ્રેટમાં જિલ્લાના તમામ આધિકારીઓની સાથે બેઠક કરી રહેલા મેનકા ગાંધીએ વીજ વ્યવસ્થા પર સવાલ ઉભો કરીને […]

મધ્યપ્રદેશમાં OBCને મળશે 27 ટકા અનામત, વિધાનસભામાં બિલ થયું મંજૂર

મધ્યપ્રદેશ વિધાનસભામાં ઓબીસી અનામતને 14 ટકાથી વધારીને 27 ટકા કરવાનુંબિલ પારીત કરવામાં આવ્યું છે. ગૃહમાં મધ્યપ્રદેશ લોકસેવા સંશોધન બિલ સર્વસંમતિથી પારીત થયું છે. હવે મધ્યપ્રદેશમાં ઓબીસી વર્ગને 14 ટકાથી વધીને 27 ટકા અનામતનો લાભ આપવામાં આવશે. આ બિલને જુલાઈ માસની પહેલી કેબિનેટ બેઠકમાં જ આને પાસ કરવામાં આવ્યું હતું. તેના પછી વિધાનસભાના હાલના સત્રમાં તેને […]

ગોરક્ષાના નામ પર હિંસા કરનારા સામે કમલનાથ સરકારનો ખરડો રજુઃ 5 વર્ષની સજા સહિત 50 હજારનો દંડ

ગોરક્ષાના નામ પર થઈ રહેલી હિંસાને રોકવા માટે મધ્ય પ્રદેશ સરકારે “મધ્ય પ્રદેશ ગોવંશ વધ પ્રતિષેધ વિધેયકઃ2019”ને બુધવારના રોજ મોનસુન સત્રમાં રજુ કર્યુ હતુ.આ કાનુંન બનવા પર ગોરક્ષાના નામ પર હિંસા કરનારા સામે એમપીમાં 6 મહિનાથી લઈને 5 વર્ષની જેલની સજા થઈ શકે છે તો સાથે સાથે ગોવંશને લાવનાર કે લઈ જનાર વ્યક્તિને આ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code