1. Home
  2. Tag "MOHAN BHAGWAT"

સંઘની રાષ્ટ્રની ઓળખ માટે સુવિચારીત-અડગ ઘોષણા છે ભારત હિંદુસ્થાન, હિંદુ રાષ્ટ્ર છે: મોહન ભાગવત

દેશહિત અને જનભાવનાનું સમ્માન મોદી સરકાર સાહસિક નિર્ણય કરનારી સરકાર દેશની અંદર ઉગ્રવાદી હિંસામાં ઘટાડો લિંચિંગ સાથે સંઘના સ્વયંસેવકોનો સંબંધ નથી હિંદુ સમાજ-હિંદુત્વને બદનામ કરવાની કોશિશો ચાલતી રહી છે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યુ છે કે સંઘની આપણા રાષ્ટ્રની ઓળખ માટે, આપણા સૌની સામુહિક ઓળખ સંદર્ભે, આપણા દેશના સ્વભાવની ઓળખ સંદર્ભે સ્પષ્ટ દ્રષ્ટિકોણ અને ઘોષણા […]

RSSની ગઈકાલ, આવતીકાલ અને આજ જણાવશે આ પુસ્તક, મોહન ભાગવત કરશે વિમોચન

સંઘનો ભૂતકાળ, ભવિષ્ય, વર્તમાન પર ઉઠતા સવાલોનો જવાબ આપશે પુસ્તક એબીવીપીના સંગઠન મંત્રી સુનીલ આંબેકરે લખ્યું છે પુસ્તક સંઘ પ્રમુખ મોહન ભાગવત 1 ઓક્ટોબરે નવી દિલ્હીમાં કરશે વિમોચન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હિંદુ રાષ્ટ્રની પરિકલ્પનામાં મુસ્લિમોનું સ્થાન શું છે? સંઘ કેવી રીતે કામે કરે છે, તેની કાર્યપદ્ધતિ શું છે, દેશના ઈતિહાસના પુનર્લેખનને લઈને સંઘની શું યોજના […]

RSSના સરસંઘચાલક મોહન ભાગવતે વૈશ્વિક મીડિયાને સમજાવ્યો સંઘનો દ્રષ્ટિકોણ અને તેનું મહત્વ

સંઘ પ્રમુખ મોહન ભાગવતની વિદેશી મીડિયા સાથે વાતચીત Know The RSS કાર્યક્રમ હેઠળ મોહન ભાગવતે કરી વાતચીત આરએસએસ સામેના પ્રોપેગેન્ડાને ધ્વસ્ત કરવાની રણનીતિ તાજેતરમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે વૈશ્વિક મીડિયા સાથે સંપર્ક સાધતા આરએસએસનો પક્ષ સામે રજૂ કર્યો છે અને પોતાની વાતચીતમાં તેમણે સંઘની વિરુદ્ધ ફેલાવવામાં આવેલા જૂઠ્ઠાણા વિરુદ્ધ પણ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. મોહન […]

મોહન ભાગવતે કહ્યુ- મહિલાઓનું ઉત્થાન મહિલાઓ દ્વારા જ થવું જોઈએ, નિર્મલા સીતારમણે ઉઠાવ્યા આ સવાલ

ભારતમાં 64 ટકા મહિલાઓ ખુશ હોવાનું સર્વેનું તારણ ભાગવતે સ્વામી વિવેકાનંદને ટાંકી મહિલાઓના ઉત્થાનની કરી વાત નિર્મલા સીતારમણે સ્ટેન્ડિંગ કમિટીમાં મહિલા ચેરપર્સન નહીં હોવાનો મામલો ઉઠાવ્યો મહિલા ઉત્થાન પર વાત કરતા આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે આજે સમાજને સચેત કરતા કહ્યુ છેકે મહિલાઓનું ઉત્થાન મહિલાઓ દ્વારા જ થવું જોઈએ અને મહિલા ઉત્થાન માટે યોગ્ય અર્થોમાં પુરુષોને […]

RSS પ્રત્યે વિદેશી મીડિયાની ભ્રાંતિઓ દૂર કરશે સરસંઘચાલક મોહન ભાગવત

વિદેશી મીડિયા સુધી આરએસએસ બનાવશે પહોંચ મોહન ભાગવત વિદેશી મીડિયાની ભ્રાંતિઓને કરશે દૂર 24 સપ્ટેમ્બરે મોહન ભાગવત બેઠક કરે તેવી શક્યતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંદર્ભે વિદેશી મીડિયાની ભ્રાંતિઓને દૂર કરવાને લઈને આરએસએસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આરએસએસના એક પદાધિકારી પ્રમાણે, આના સંદર્ભે સરસંઘચાલક મોહન ભાગવત કોઈપણ સમયે વિદેશી પત્રકારો સાથે બેઠક કરે […]

BJPની ભવ્ય જીતથી ઉત્સાહિત RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- હવે રામનું કામ થઈને રહેશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવત રાજસ્થાનના ઉદયપુરના પ્રવાસે છે. આ દરમિયાન રામમંદિરના એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ‘રામનું કામ કરવાનું છે તો રામનું કામ થઈને રહેશે.’ આરએસએસ શરૂઆતથી અયોધ્યામાં રામમંદિરના નિર્માણની પેરવી કરી રહ્યું છે. આ માટે અખિલ ભારતીય સ્તર પર ઘણા આંદોલનો પણ ચલાવવામાં આવ્યા છે. આ સંસ્થા પ્રવર્તમાન બીજેપી સરકાર […]

સડક દુર્ઘટનામાં RSSના સરસંઘચાલક મોહન ભાગવતનો આબાદ બચાવ, ગાયને બચાવવા જતા કારે પલટી મારી

નાગપુર: મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં ગુરુવારે આરએસએસના ચીફ મોહન ભાગવતનો એક સડક દુર્ઘટનામાં  આબાદ બચાવ થયો હતો. જણાવવામાં આવે છે કે આ દુર્ઘટના એક ગાયને બચાવા જતા થઈ હતી. ગાયને બચાવવા જતા ભાગવતના કાફલામાં સામેલ એક કારે પલટી મારી હતી. આ દુર્ઘટનામાં સીઆઈએસએફનો એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો. જણાવવામાં આવે છે કે કારના ડ્રાઈવરે ગાયને બચાવવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code