1. Home
  2. Tag "kutch"

गुजरात एटीएस ने मुंद्रा बंदरगाह पर जब्त की 75.3 किलोग्राम हेरोइन, अंतरराष्ट्रीय बाजार में कीमत 376.5 करोड़ रुपये

गांधीनगर, 13 जुलाई। गुजरात के एंटी टेररिस्ट स्क्वॉड (एटीएस) ने कच्छ स्थित मुंद्रा पोर्ट पर रखे एक कंटेनर से 75.3 किलोग्राम हेरोइन जब्त की है, जिसकी कीमत अंतरराष्ट्रीय बाजार में 376.5 करोड़ रुपये बताई गई है। यूएई से भेजी गई ड्रग्स की बड़ी खेप को पंजाब पहुंचाया जाना था गुजरात के पुलिस महानिदेशक आशीष भाटिया […]

गुजरात : कच्छ में 18 दिनों के अंदर दूसरी बार भूकंप के झटके, रिक्टर स्केल पर 4.1 तीव्रता

अहमदाबाद, 21 अगस्त। गुजरात के कच्छ जिले में 18 दिनों के भीतर दूसरी बार भूकंप के झटके महसूस किए गए हैं। रिक्टर स्केल पर इसकी तीव्रता 4.1 मापी गई है। भूकंपीय अनुसंधान संस्थान (आईएसआर) ने बताया कि भूकंप का केंद्र धोलावीरा के पास स्थित था। जिला प्रशासन के अधिकारियों के अनुसार मध्यम तीव्रता के भूकंप के […]

ગીર સોમનાથની ધરા ધ્રુજી, 24 કલાકમાં ભૂકંપના 13 આંચકા

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના અવાર-નવાર આંચકા આવે છે. દરમિયાન ગીરસોમનાથ જિલ્લામાં 24 કલાકમાં ભૂકંપના 13 આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. તમામ આંચકાની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ગીર સોમનાથના ધાવા, સુરવા, હડમતિયા, માધુપુર સહિતના વિસ્તારમાં ધરા ધ્રુજી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથમાં રાતના 12 કલાક પછી ભૂકંપના બે આંચકા આવ્યાં […]

પ્રવાસીઓ આનંદો! આ વર્ષે દિવાળી પહેલા આ તારીખથી ખુલશે કચ્છનું ‘ટેન્ટ સિટી’

દિવાળી વેકેશન માટે હવે તમે થઇ જાય તૈયાર પ્રવાસીઓ માટે કચ્છનું ટેન્ટ સિટી 12 નવેમ્બરથી ખુલી રહ્યું છે પ્રવાસીઓ માટે ફરવાનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે કચ્છનું ટેન્ટ સિટી કચ્છ: જો તમે દિવાળી વેકેશન માટે હજુ કોઇ પ્લાનિંગ ના કર્યું હોય તો તમારી પાસે કચ્છના અપાર સફેદ રણની વચ્ચે દિવાળી મનાવવાની તક છે. કચ્છના સફેદ રણમાં […]

કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર, નવરાત્રિ પર્વમાં ભક્તો નહીં કરી શકે દર્શન

અમદાવાદઃ ગુજરાતમાં અનલોકમાં વેપાર-ધંધા ફરીથી ધમધમતા થયાં છે. બીજી તરફ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધારે ફેલતું અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન નવરાત્રિ પર્વમાં કચ્છમાં સુપ્રસિદ્ધ આશાપુરા માતાજીના મઢમાં ભક્તો માટે દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે […]

ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો 113 ટકાથી વધુ વરસાદ, કચ્છને મેઘરાજાએ કર્યું તરબોળ

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 113 ટકાથી વધારે વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ કચ્છ ઉપર હેત વરસાવ્યું હોય તેમ અત્યાર સુધીમાં 241.73 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી […]

કચ્છના ખેડૂતની મહેનતના ફળનો સ્વાદ ગુજરાતની જનતા ચાખશે, ગરમ પ્રદેશમાં કર્યું સફરજનનું વાવેતર

અમદાવાદઃ સફરજનનું નામ પડતા જ સૌથી પહેલા કાશ્મીર અને શીમલાનું નામ યાદ આવે છે. પરંતુ હવે આગામી દિવસોમાં કચ્છના સફરજન જોવા મળશે અને ગુજરાતની જનતા કચ્છના સફરજનનો સ્વાદ માણી શકશે. ઠંડા પ્રદેશમાં ઉગતા શીમલાના સફરજનનું કચ્છના એક ખેડૂતે કાળઝાળ ગરમીમાં ઉત્પાદન શરૂ કર્યું છે. 5 વર્ષની તપશ્ચર્યા બાદ કચ્છના ખેડૂતોની મહેનત રંગ લાવી છે.  કચ્છની […]

ઉત્તરપ્રદેશથી પકડાયેલા ISI એજન્ટનું ગુજરાત કનેકશન આવ્યું સામે, NIAએ કચ્છ સુધી લંબાવી તપાસ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયેલા પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના એજન્ટની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આ પ્રકરણમાં ગુજરાત કનેકશન સામે આવતા NIAએ કચ્છ સુધી તપાસ લંબાવી હતી. એક શંકાસ્પદ વ્યક્તિના ઘરે તપાસ કરી હતી. ISI એજન્ટના ખાતાના આ શખ્સે નાણા ટ્રાન્સફર કર્યાં હોવાનું જાણવા મળે છે. ઉત્તરપ્રદેશના ચંદૌલી જિલ્લામાંથી પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI માટે કામ કરતા મહંમદ […]

જામનગરમાં ધરા ધ્રુજીઃ 24 કલાકમાં 5 આંચકા

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં 2002માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ અવાર-નવાર હળવા આંચકા નોંધાય છે. જો કે, હવે છેલ્લા કેટલાક દિવસોથી કચ્છની સાથે જામનગર જિલ્લામાં પણ ભૂકંપના હળવા આંચકા નોંધાતા હોવાથી લોકોમાં ભય ફેલાયો છે. જામનગરમાં 24 કલાકમાં ભૂકંપના એક-બે નહીં પરંતુ પાંચ આંચકા નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં મધ્યરાત્રિ બાદ […]

ગુજરાતની ધરા ફરી ધણધણી, કચ્છ અને જામનગરમાં ભૂકંપના આંચકા

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. દરમિયાન મોડી રાતે ફરી એકવાર સૌરાષ્ટ્ર-કચ્છની ધરા ધ્રુજી હતી. જામનગર અને કચ્છમાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. કચ્છમાં 3.4 અને જામનગરમાં 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેમજ કેન્દ્રબિન્દુ ખાવડાથી 18 કિમી દૂર નોંધાયું હતું. જ્યારે જામનગરમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિન્દુ લાલપુરથી 28 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code