1. Home
  2. Tag "Kashmir"

‘ભારત’ આતંક મુક્ત માહોલમાં પાકિસ્તાન સાથે વાતચીત કરવા તૈયારઃએસ જયશંકર

પ્રધાન મંત્રી એસ જયશંકરે કહ્યું  કે “ભારત આતંક અને હિંસાના મુક્ત વાતાવરણમાં પાકિસ્તાન સાથે ઉત્કૃષ્ટ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે”, જયશંકરે યુરોપીય સઘંના કમિશનર ક્રિસ્ટોસ સ્ટાઈલિયનાઇડ્સ સાથેની મુલાકાત દરમિયાન આ વાત કહી હતી.જેમાં યુરોપિયન યુનિયનના આ વલણને પુનરાવર્તિત કર્યું હતું. નવી દિલ્હી અને ઈસ્લામાબાદને કાશ્મીર ક્ષેત્રમાં તણાવ ઓછો કરવા માટે ફરીથી ચર્ચા કરવાની જરૂર […]

લડાખમાં રાજનાથ સિંહએ પાકિસ્તાન પર સાધ્યુ નિશાન-“કાશ્મીર ક્યારે તમારુ હતુ કે, રડી રહ્યા છો”

ગુરુવારના રોજ લડાખ પહોંચેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને આડે હાથ લીધુ હતુ,,કિસાન-જવાન વિજ્ઞાન મેળાનું ઉદ્ધાટન કર્યા પછી રાજનાથ સિંહે પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે “હું પાકિસ્તાનને પૂછવા માંગુ છે કે,કાશ્મીર ક્યારે તમારુ હતુ? કે તેને લઈને તમે રડી રહ્યા છો, પાકીસ્તાન બન્યુ તેના વજુદનું અમે સમ્માન કરીયે છીએ, પરંતુ કાશ્મીર પર પાકિસ્તાનનો કોઈ […]

એક તરફ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ, બીજી તરફ પાકિસ્તાન દ્વારા મેંઢરમાં શસ્ત્રવિરામ ભંગ

પુંછના મેંઢર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ પાકિસ્તાન દ્વારા મેંઢર સેક્ટરમાં મોર્ટાર શેલિંગ ભારતીય સેના દ્વારા આકરી વળતી કાર્યવાહી પાકિસ્તાને ફરીથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પુંછના મેંઢર સેક્ટરમાં ફાયરિંગ થઈ રહ્યું છે. પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ દરમિયાન કરાયેલા ફાયરિંગમાં મોર્ટાર શેલિંગ પણ કરવામાં આવ્યું છે. ભારતીય સેના દ્વારા પણ પાકિસ્તાનની નાપાક હરકતને આકરો જવાબ આપવામાં […]

જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં પાકિસ્તાનના બે SSG કમાન્ડો ઠાર

જમ્મુ-કાશ્મીરમાં એલએસી પર પાકિસ્તાન દ્વારા એસએસજી કમાન્ડોની કરાઈ તેનાતી પાકિસ્તાની બેટની કાર્યવાહીને ભારતીય સેનાએ બનાવી નિષ્ફળ ભારતીય સેનાએ ગુરેજ સેક્ટરમાં બે પાકિસ્તાની કમાન્ડોને ઠાર કર્યા, 2થી 3 પાકિસ્તાની કમાન્ડો ઘાયલ જમ્મુ-કાશ્મીર ખાતેની એલઓસી પર પાકિસ્તાન દ્વારા 100 એસએસજી કમાન્ડોની તેનાતીના તાજેતરમાં અહેવાલ આવ્યા હતા. તેના કારણે પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ દ્વારા કોઈ હિમાકતની કોશિશની શક્યતાઓ […]

દુશ્મનોના છક્કા છોડાવનાર કાશ્મીરની છેલ્લી હિંદુ રાણી પર બનશે બાયોપિક

નવી દિલ્હી : કાશ્મીરના છેલ્લા હિંદુ રાણીની કહાની થોડાક દિવસોમાં મોટા પડદા પર જોવા મળશે. રિલાયન્સ એન્ટરટેનમેન્ટ અને ફેન્ટમ ફિલ્મસ કોટા રાણીના જીવન પર આધારીત ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. 14મી સદીના રાણી સંદર્ભે કહેવામાં આવે છે કે તેઓ બેહદ ખૂબસૂરત હતા અને એક મહાન પ્રશાસક તથા સૈન્ય રણનીતિકાર પણ હતા. નિર્માતા મધુ મંટેનાએ કહ્યું […]

370ના મામલે સરકારના નિર્ણયનું સમર્થન નહીં કરવા બદલ AIATFના ચેરમેન મનિંદરજીત બિટ્ટાએ TOIના પત્રકારની કાઢી ઝાટકણી

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદડ-370ને અસરહીન કરવાના નિર્ણયને મોટાભાગના કોંગ્રેસી નેતાઓએ ખોટું ગણાવતા તેના પર પોતાની અસંમતિ વ્યક્ત કરી છે. ત્યારે અખિલ ભારતીય આતંકવાદ વિરોધી મોરચા- એઆઈએટીએફના અધ્યક્ષ અને ભારતીય યૂથ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ મનિંદરજીતસિંહ બિટ્ટાએ પોતાના ફેસબુક હોમપેજ પર એક વીડિયો શેયર કરતા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પત્રકારને ઠપકો આપ્યો છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને અસરહીન […]

પાકિસ્તાની મીડિયાના “પોસ્ટર બૉય” બન્યા રાહુલ ગાંધી, કાશ્મીર પરના નિવેદનોની બનાવે છે હેડલાઈન

નવી દિલ્હી : કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગત શનિવારે એટલે કે 24 ઓગસ્ટે કાશ્મીરની મુલાકાતે ગયા હતા. તે વખતે રાહુલ ગાંધી સહીત વિપક્ષના અન્ય 11 નેતાઓને શ્રીનગર એરપોર્ટ પરથી પાછા મોકલી દેવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ રવિવારે એક ટ્વિટ કર્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લક્યું હતું કે જમ્મુ-કાશ્મીરના લોકોની સ્વતંત્રતા અને નાગરીક વસ્તી પર […]

રાહુલ ગાંધીની કાશ્મીર યાત્રા પર માયાવતી બોલ્યા- થોડી રાહ જોઈ લેવી જોઈએ

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહીત વિપક્ષના નેતાઓની કાશ્મીર મુલાકાત પર બીએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ નિશાન સાધ્યું છે. માયાવતીએ કહ્યું છે કે વગર મંજૂરીએ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના નેતાઓને કાશ્મીર જવું જોઈતું ન હતું. શું આ કેન્દ્ર અને ગવર્નરને રાજકારણનો મોકો આપતા નથી? તમામ પાર્ટીઓએ થોડી રાહ જોઈ લેવી જોઈએ. માયાવતીએ કહ્યું છે કે બાબાસાહેબ […]

જમ્મુ-કાશ્મીરમાં 2021 પહેલા વિધાનસભા ચૂંટણીની સંભાવનાઓ ઓછી

કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલી વિધાનસભા ચૂંટણી 2021માં થવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયા બાદ એટલે કે તેના પુનર્ગઠન બાદ વિધાનસભા ક્ષેત્રોનું નવેસરથી સીમાંકન કરવામાં આવશે. નવા પુનર્ગઠન પંચના રિપોર્ટના આવવામાં આઠથી બાર માસ લાગશે. એટલે કે આગામી વર્ષે નવેમ્બર સુધીમાં રિપોર્ટ આવી જશે. આ દરમિયાન શિયાળો શરૂ થતા હિમવર્ષાની શક્યતાઓ રહેશે. તેવામાં […]

370ને હટાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે. જસ્ટિસ એન. વી. રમન્નાએ ક્હ્યુ છે કે અમે આ મામલાની તાત્કાલિક સુનાવણી કરશુ નહીં. તો અરજદાર એમ. એલ. શર્માના વકીલ બિમલ જૈદે અરજીની નકલ નહીં આપવા સામે વાંધો વ્યક્ત કર્યો છે. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code