1. Home
  2. Tag "Kashmir"

લોકસભામાં પોતાની બાજૂમાં બેઠેલા વિદેશ પ્રધાનનું ચાર વખત ખોટું નામ લીધું રાજનાથસિંહે!

લોકસભામાં બુધવારે એક આશ્ચર્યજનક ઘટના જોવા અને સાંભળવા મળી હતી. ગૃહમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર પર વિવાદીત દાવાને લઈને ચર્ચા ચાલી રહી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સરકારનો પક્ષ રજૂ કરવા માટે લોકસભામાં સંબોધન કર્યું હતું. પરંતુ તેમણે પોતાના જ પ્રધાનનું ખોટું નામ લીધું હતું. આ મામલો એટલા માટે ગંભીર થઈ ગયો છે, કારણ કે […]

કાશ્મીર મધ્યસ્થતા વિવાદ : ટ્રમ્પના આર્થિક સલાહકારનો દાવો- રાષ્ટ્રપ્રમુખ ક્યારેય વાતો ઉપજાવી કાઢતા નથી

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાને લને સવાલ ઉઠી રહ્યા છે કે જેમાં તેમણે કહ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતા કરવા માટે જણાવ્યું હતું. જો કે ભારત સરકારે ટ્રમ્પના આ દાવાને એક કલાકની અંદર જ નકારી દીધા હતા. પરંતુ હવે ટ્રમ્પના આર્થિક સલાહકાર લેરી કુડલોએ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનો બચાવ […]

કાશ્મીર: અનંતનાગ હાઈવે પર આઈઈડીની આશંકા, રોકવામાં આવી અમરનાથ યાત્રા

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ હાઈવે પાસે આઈઈડીની માહિતી મળ્યા બાદ અમરનાથ યાત્રા રોકવામાં આવી છે. સુરક્ષાદળોને મીર બાજારમાં આઈઈડી હોવાની આશંકા છે. તેને કારણે આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમરનાથની યાત્રાએ પહોંચી રહ્યા છે. યાત્રા માટે સોમવારે જમ્મુથી 3178 શ્રદ્ધાળુઓનો એક જત્થો રવાના […]

પીડીપીનો કેન્દ્ર પર આરોપ: “જમ્મુ-કાશ્મીરમાં હિંદુઓ- RSS કેડરને હથિયારથી કરાઈ રહ્યા છે સજ્જ”

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ પોતાની સ્થાનિક ટુકડીઓને હથિયારો અને અન્ય સરંજામની સપ્લાઈ કરી છે. પરંતુ કાશ્મીરની મુખ્ય પ્રાદેશિક પાર્ટીમાંથી એક પીડીપીએ કેન્દ્ર સરકાર પર હિંદુઓને હથિયારોથી સજ્જ કરવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યના ઘણાં ગામડાંમાં વિલેજ ડિફેન્સ કમિટી બનાવવામાં આવી છે. તે ભારતીય સુરક્ષાદળોની દેખરેખમાં કામ કરે છે. પરંતુ પીડીપીએ સુરક્ષાદળોના નામ પર પણ કોમવાદી રાજકારણ ખેલવાનું શરૂ […]

કાશ્મીરમાં પાકિસ્તાનનું નવું ષડયંત્ર, નાના આતંકી જૂથોને પ્રોત્સાહીત કરી રહી છે ISI

નવી દિલ્હી: પાકિસ્તાન હવે નવા આતંકવાદી જૂથોને પ્રોત્સાહીત કરવાની ફિરાકમાં છે. ગુપ્તચર સૂત્રો પ્રમાણે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ લશ્કરે તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનથી ધ્યાન હટાવીને જૂના અને નાના-નાના આતંકી જૂતોને ઉભા કરવાની કોશિશ શરૂ કરવામાં આવી છે. સૂત્રો પ્રમાણે, પાકિસ્તાન નવ આતંકવાદી સંગઠનો સિપહ-એ-સહાબા, હરકત-ઉલ-મુજાહિદ્દીન, જૈશ-ઔલ-અદલ, લશ્કરે ઉમર, અલ બદ્ર, લશ્કરે ઝાંગવી, તહરીક ઉલ […]

LOC નજીક સુરંગ વિસ્ફોટમાં એક સૈન્યકર્મી ઘાયલ, મીરાંસાહિબમાં જવાને ખુદને મારી ગોળી

જમ્મુ: કુપવાડા જિલ્લામાં અંકુશ રેખા નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એખ જવાનનો પગ સુરંગ પર પડયો હતો. તેના કારણે ત્યાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ભૂપેન છેત્રી નામનો જવાન ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના સિમ્પલ અગ્રિમ ચોકીન નજીક થયો છે. ત્યાં મીરાં સાહિબ સૈન્ય શિબિરમાં તેનાત એક જવાને પોતાની સર્વિસ રાઈફલથી ગોળી મારીને આત્મહત્યા કરી […]

જમ્મુ સાથેનો ભેદભાવ ભાજપ કરશે સમાપ્ત: રામ માધવ

નવી દિલ્હી : ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે કહ્યુ છે કે અમે ચૂંટણી પંચથી જમ્મુ-કાશ્મીરમાં વર્ષના આખર સુધીમાં ચૂંટણી કરાવવાની માગણી કરીશું. જમ્મુએ 1947થી ભેદભાવનો સામનો કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવ્યા બાદ અમે ભેદભાવને સમાપ્ત કરીશું. હુર્રિયતની સાથે વાતચીતના મુદ્દા પર ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યુ છે કે ક્યારે અને કેવી રીતે વાત થાય તેને […]

જમ્મુ-કાશ્મીર: અનંતનાગ ખાતે બસ અકસ્માતમાં 20 અમરનાથ યાત્રીઓ ઘાયલ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વાનપોહ વિસ્તારમાં શનિવારે અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં અમરનાથ યાત્રીઓની બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. તેમાં ઘણાં પ્રવાસીઓના ઘાયલ થવાના અહેવાલ છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી. જણાવવામાં આવે છે કે બે બસો વચ્ચેની ટક્કરમાં ઓછામાં ઓછા 20 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે રાહત અને […]

કાશ્મીરી બાળકોને પથ્થરબાજી કરનારા 112 ભાગલાવાદીઓના 220 બાળકો વિદેશોમાં છે ‘સેટ’

નવી દિલ્હી: અમિત શાહની આગેવાનીમાં ગૃહ મંત્રાલયે સામાન્ય કાશ્મીરીઓ સામે ભાગલાવાદીઓનો અસલી ચહેરો બેનકાબ કરવાની યોજના બનાવી છે. કાશ્મીર ખીણમાં સ્કૂલી બાળકો પાસે પથ્થરમારો કરાવવો, આતંકીઓના માર્યા જવા પર સ્કૂલોની આગચંપી અને હડતાળ કરાવીને સ્કૂલ બંધ કરાવનારા ભાગલાવાદી ખુદ પોતાના બાળકોને વિદેશોમાં ભણાવે છે. હુર્રિયત નેતાઓ સહીત કાશ્મીર ખીણના 112 ભાગલાવાદીઓ અને તેમની સાથે સહાનુભૂતિ […]

રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત પ્રસ્તાવો પર TMC પણ સાથે, સરકારની રાહ થઈ આસાન

નવી દિલ્હી: મોદી સરકારના પહેલા કાર્યકાળથી વિપરીત આ વખતે રાજ્યસભામાં બિલોને પારીત કરવામાં અડચણો આવવાની સંભાવના લગભગ સમાપ્ત થઈ ચુકી છે. તેના સંકેત સોમવારે એ સમયે મળ્યા જ્યારે ટીએમસીએ પણ રાજ્યસભામાં બે મહત્વના પ્રસ્તાવોનું સમર્થન કરવાની ઘોષણા કરી દીધી છે. ટીએમસીનું આ પગલું ચોંકાવનારું છે, કારણ કે ગત કેટલાક સમયથી પશ્ચિમ બંગાળની મમતા સરકાર અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code