1. Home
  2. Tag "Kashmir"

સેટેલાઈટ તસવીરોથી ખુલી પોલ, જમ્મુ-કાશ્મીરમાં મોટા પ્રમાણમાં ઘૂસણખોરીની તૈયારી

નવી દિલ્હી: પાકિસ્તાન એક તરફ આતંકવાદ વિરુદ્ધ લડાઈની વાત કરે છે. પરંતુ બીજી તરફ આંતકવાદના સરપરસ્તોની માત્ર રખેવાળી કરતી નથી, પરંતુ તેમને ભારતમાં આતંકવાદ ફેલવવાની નાપાક ચાલ ચાલે છે. પુલવામા બાદ જ્યારે બાલાકોટ એરસ્ટ્રાઈક કરવામાં આવી, તો પહેલા પાકિસ્તાને તેને માનવાનો ઈન્કાર કરી દીધો હતો. એટલું જ નહીં, પાકિસ્તાને દેશી અને વિદેશી મીડિયાને ત્યાં જવાની […]

કાશ્મીરમાં મસ્જિદોને લઈને વાયરલ થઈ રહેલા ઓર્ડરને સરકારે ગણાવ્યો અફવા

જમ્મુ-કાશ્મીરની મસ્જિદોને લઈને સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજ પર સરકાર તરફથી તેને રદિયો આપતું સ્પષ્ટીકરણ સામે આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર વિજય કુમારે કહ્યુ છે કે આ અફવા છે. અફવાનો સ્ત્રોત શું છે? તેમણે કહ્યુ છે કે કોઈપણ મેસેજ સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તો તેનો જવાબ આપવો જરૂરી […]

ગૃહ મંત્રાલયના રડાર પર શ્રીનગરની મસ્જિદો, એસએસપીએ માગી તમામની જાણકારી

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની દ્રષ્ટિથી વધુ સુરક્ષાદળોની તેનાતીના નિર્ણય બાદ હવે ગૃહ મંત્રાલયના રડાર પર શ્રીનગરની તમામ મસ્જિદો પણ આવી ગઈ છે. શ્રીનગરના જિલ્લા પોલીસ મુખ્યમથકના લેટર હેડ પર એસએસપી તરફથી આના સંદર્ભે શ્રીનગરના તમામ પોલીસ અધિક્ષકોને પત્ર મોકલવામાં આવ્યો છે. એસએસપી તરફથી આ પત્ર એસપી સિટી સાઉથ ઝોન શ્રીનગર, એસપી સિટી હઝરતબલ ઝોન શ્રીનગર, […]

કાશ્મીરમાં બંદૂક ઉઠાનારાઓ કબરમાં જશે: જનરલ બિપિન રાવત

કારગીલ વિજય દિવસની 20મી વર્ષગાંઠ પર આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે કાશ્મીર ખીણમાં જે કોઈપણ બંદૂક ઉઠાવશે, તે કબરમાં જશે. દ્રાસ ખાતે કારગીલ વોર મેમોરિયલ ખાતે આયોજીત કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં જનરલ રાવતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે કાશ્મીરમાં આતંકવાદને કડકાઈથી કચડી નાખવા માટે સેના આકરું વલણ આગળ પણ ચાલુ રાખશે. […]

શોપિયાંમાં જૈશ-એ-મોહમ્મદનો ટોચના પાકિસ્તાની આતંકી મુન્ના લાહૌરી સહીત બે આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે શનિવારે સવારે થયેલી અથડામણમાં ગ્લોબલ ટેરરિસ્ટ પાકિસ્તાની અઝહર મસૂદના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટોચના પાકિસ્તાની કમાન્ડર મુન્ના લાહોરી સહીત ત્રણ આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. પોલીસ પ્રમામે લાહૌરી ઉર્ફે બિહારી કાશ્મીરમાં ઘણાં લોકોની હત્યામાં સંડોવાયેલો હતો. પોલીસના એક અધિકારી પ્રમાણે, અન્ય આતંકી લાહૌરીનો સાથી હતો અને તે કાશ્મીરનો જ […]

35-A હટાવવાની અટકળો વચ્ચે ડોભાલની કાશ્મીર મુલાકાત બાદ મોકલવામાં આવ્યા વધુ 10 હજાર સુરક્ષાકર્મીઓ

શ્રીનગર : કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની વધુ 100 કંપનીઓ એટલે કે 10 હજાર જવાનો અને અધિકારીઓને મોકલવાનો નિર્ણય કર્યો છે. આ કંપનીઓના આગમન ગણતરીના દિવસોમાં શરૂ થઈ જશે. કેન્દ્ર સકરારે આ નિર્ણયને કાશ્મીર ખીણમાં રાજકીય પક્ષો અને ભાગલાવાદીઓમાં હલચલ તેજ કરી દીધી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાત […]

કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના આતંકવાદીઓ પર એટેક ચાલુ છે. શોપિયાંમાં શનિવારે સવારે થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અહેવાલ પ્રમાણે, દક્ષિણ કાશ્મીરના શોપિયાંના બોના બાજાર વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓના છૂપાયા હોવાના ઈનપુટ્સ મળ્યા હતા. તેના પછી સુરક્ષાદળોએ આખા વિસ્તારની ઘેરાબંધી કરી હતી. આતંકવાદીઓ એક મકાનમાં છૂપાયેલા […]

સિયાચીનનો બદલો કારગીલમાં લઈને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપનો હતો પાકિસ્તાનનો ખેલ: કર્નલ (રિ.) જયબંસ સિંહ

અમદાવાદ:  જમ્મુ-કાશ્મીર અધ્યયન કેન્દ્ર, અમદાવાદ અને યુ.જી.સી. એચ. આર.ડી.સી., ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા કારગીલ વિજય દિવસના ઉપલક્ષ્યમાં સમાજ વિજ્ઞાન ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે જમ્મુ-કાશ્મીર ભ્રમણા અને સત્ય વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સર્વપ્રથમ કારગીલના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાદમાં મુખ્ય વક્તા કર્નલ જયબંસસિંહે (સેવાનિવૃત્ત) (રક્ષા વિશ્લેષક અને મુખ્ય સંપાદક […]

કારગીલ વિજય દિવસે આક્રાંતાઓને તુર્કી-અરબસ્તાનમાં ઘૂસીને મારનારા કાશ્મીરી સમ્રાટ લલિતાદિત્યને કરીએ યાદ

ભારત પરાક્રમી શૂરવીરોની ધરતી છે. કારગીલ વિજય દિવસ પણ આની સાબિતી અને સ્મૃતિ બંને છે. કારગીલમાં પાકિસ્તાની સેનાની ઘૂસણખોરી બાદ સતત 60 દિવસો સુધી બલિદાનોની હેલી દ્વારા ભારતીય સેના અને વાયુસેનાએ અપ્રતીમ બહાદૂરી સાથે વિજય પ્રાપ્ત કર્યો હતો. આ વિજયની મોટી કિંમત પણ ચુકવવી પડી હતી. લગભગ 18 હજાર ફૂટની ઊંચાઈ પર કારગીલમાં લડવામાં આવેલા […]

‘અર્બન નક્સલ’ ગૌતમ નવલખાના હિઝબુલ મુજાહિદ્દીન અને કાશ્મીરી ભાગલાવાદીઓ સાથે સીધા સંબંધ: મહારાષ્ટ્ર સરકાર

ભીમા કોરેગાંવ કેસમાં આરોપી અર્બન નક્સલ ગૌતમ નવલખા સંદર્ભે વધુ એક ખુલાસો થયો છે. પુણે પોલીસે પોતાના રિપોર્ટમાં બુધવારે બોમ્બે હાઈકોર્ટની સામે દાવો કર્યો છે કે ગૌતમ નવલખા હિઝબુલ મુજાહિદ્દીન અને ઘણાં કાશ્મીરી ભાગલાવાદીઓના સંપર્કમાં હતો. જસ્ટિસ રંજીત મોરે અને જસ્ટિસ ભારતી ડોંગરેની ખંડપીઠે, જો કે નવલખાની ધરપપકડ પર લાગેલી રોક આગામી આદેશ સુધી લંબાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code