1. Home
  2. Tag "Kashmir"

કલમ-370 હટવા પર અડવાણીએ મોદી-શાહને આપ્યા અભિનંદન, કહ્યુ- જનસંઘનો સંકલ્પ થયો પૂર્ણ

કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને કલમ-370 હેઠળ મળનારા વિશેષાધિકારને પાછા ખેંચી લીધા છે. મોદી સરકારના આ પગલાને ઐતિહાસિક માનવામાં આવે છે. કોંગ્રેસને બાદ કરતા વિપક્ષની ઘણી પાર્ટીઓ આ નિર્ણયના ટેકામાં છે. તો ભાજપ આને પોતાના સંકલ્પનો નિર્ણય ગણાવી રહ્યું છે. ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના લૌહપુરુષ ગણાતા લાલકૃષ્ણ અડવાણીએ પણ મોદી સરકારના આ નિર્ણયને આવકારીને અભિનંદન […]

ભારતનો હિસ્સો “આઝાદ કાશ્મીર” પણ પાછો આપવો પડશે : સુબ્રમણ્યમ સ્વામી

સંસદમાં સોમવારે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ગરમાયેલો રહ્યો હતો. કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ની ઘણી જોગવાઈઓને હટાવવાના મોદી સરકારના ઐતિહાસિક નિર્ણય પર ગૃહમાં ખૂબ હંગામો થયો હતો. તે વખતે રાજ્યસભામાં ભાજપના મનોનીત સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ હતુ કે વિપક્ષના નેતાને કાયદાની યોગ્ય જાણકારી નથી અને દેશમાં આજે ઐતિહાસિક દિવસ છે. તેમણે કહ્યુ કે કાશ્મીર દેશનો હિસ્સો છે અને તેમા અલગ […]

અનુચ્છેદ-370 હટાવાયા બાદ સુરક્ષા સ્થિતિની સમીક્ષા માટે જમ્મુ-કાશ્મીર જશે એનએસએ અજીત ડોભાલ

કેન્દ્રની મોદી સરકારના નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરમાં હલચલ તેજ બની છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે એટલે કે શુક્રવારે શ્રીનગર પહોંચે તેવી શક્યતા છે. જણાવવામાં આવે છે કે ડોભાલ પોતાની યાત્રા દરમિયાન રાજ્યની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હાલના સમયમાં અર્ધલશ્કરી દળોના લગભગ એક લાખ જવાનો મોરચો સંભાળી રહ્યા […]

કાશ્મીરમાં કલમ-370 ખતમ કરવાના પ્રસ્તાવનું BSP, BJD, AAP, શિવસેનાનો ટેકો, કોંગ્રેસ, MDMKએ કર્યો વિરોધ

દેશના બંધારણમાંથી કલમ-370ના (1) સિવાયના તમામ ખંડને હટાવવાના નિર્ણય પર રાજ્યસભામા ચર્ચા થઈ રહી છે. ચર્ચામાંભાગ લેનારા મોટાભાગના રાજકીય પક્ષોએ સરકારના આ નિર્ણયનું સમર્થન કર્યું છે. તમિલનાડુની એઆઈએડીએમકે, ઓડિશાની બીજૂ જનતા દળ, મહારષ્ટ્રની શિવસેના, યુપીની બીએસપી, આંધ્રની વાઈએસઆર કોંગ્રેસ, દિલ્હીની આમ આદમી પાર્ટીએ જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપનારી બંધારણની કલમને હટાવવાનુ સમર્થન કર્યું છે. જો કે […]

અનુચ્છેદ-370 ખતમ થવાની નહેરુની ભવિષ્યવાણીને મોદી સરકારે બનાવી હકીકત

મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર પ્રદાન કરનારા અનુચ્છેદ-370ની જોગવાઈઓને હટાવી દીધી છે. તો સકરારે રાજ્યસભામાં રાજ્યના પુનર્ગઠનનો પણ સંકલ્પ રજૂ કર્યો છે. તેમા જમ્મુ-કાશ્મીર હવે એક કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે. તો લડાખને પણ અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની વાત કહેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના મામલા પર પોતાની નીતિઓને લઈને ટીકાઓનો શિકાર બનનારા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ […]

જમ્મુ-કાશ્મીરથી અલગ થયું લડાખ, મળ્યો કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરની પુનર્રચના બિલ રજૂ કર્યું છે. તેના પ્રમાણે જમ્મુ-કાશ્મીરથી લડાખને અલગ કરી દેવામાં આવ્યું છે. લડાખને વિધાનસભા વગરના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો છે. અમિત શાહ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લડાખના લોકોની લાંબા સમયથી માગણી રહી હતી કે લડાખના કેન્દ્રશાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે. જેથી અહીં રહેતા […]

કાશ્મીર મામલે પાકિસ્તાન સંસદીય સમિતિની આજે મહત્વની બેઠક, સંબંધોમાં ફરીથી તણાવ

ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર વધી રહેલા તણાવને જોતા પાકિસ્તાન સંસદીય સમિતિની આજે મહત્વની બેઠક થઈ રહી છે. તેની અધ્યક્ષતા સૈયદ ફખર ઈમામ કરશે. આના સંદર્ભે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પાકિસ્તાને ફરી એકવાર દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે કાશ્મીર મુદ્દાનો રાગ આલાપ્યો છે. બેઠકમાં પાકિસ્તાને […]

અમેરિકાએ 18 વર્ષ “ફીફાં ખાંડયા”, અફઘાનિસ્તાન પર તોળાતો “તાલિબાન કાળ”

હાર્ટ ઓફ એશિયામાં લાગેલી હિંસાની આગ હજી સમી નથી. રાખ નીચે ધધકતા અંગારા હજી પણ દઝાડી રહ્યા છે. અહીં અમેરિકા ગત 18 વર્ષથી આતંક સામેનું યુદ્ધ કરી રહ્યુ છે. પરંતુ તેની પરિણિતિ આતંકનું તંત્ર ચલાવનારાઓ સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાતચીતની તૈયારીમાં આવી છે. અફઘાનિસ્તાન એક નાજૂક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેના દક્ષિણ એશિયામાં […]

મધ્યસ્થતાની રટ પર ભારતની અમેરિકાને સીધી વાત, કાશ્મીર પર વાત થશે, તો માત્ર પાકિસ્તાન સાથે

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાશ્મીર પર મધ્યસ્થતાના પ્રસ્તાવ આપ્યા બાદ શુક્રવારે જ્યારે ભારત અને અમેરિકાના વિદેશ પ્રધાન આમને-સામને બેઠા તો આનો પણ ઉલ્લેખ થયો હતો. આ દરમિયાન ભારતે અમેરિકાને સ્પષ્ટપણે કહી દીધું છે કે કાશ્મીર પર વાતચીતની જો જરૂરત પડશે, તો તે માત્ર પાકિસ્તાન સાથે થશે અને માત્ર દ્વિપક્ષીય થશે. આસિયાનની એક […]

જમ્મુ-કાશ્મીરમાં આર્થિક રુપે નબળા લોકોને અનામતની મંજૂરી, સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધારાય

બુધવારે મોદી કેબિનેટની બેઠક યોજાઈ હતી. તેમા ઘણાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય કેબિનેટે જમ્મુ-કાશ્મીરના લોકો માટે પણ આર્થિકપણે અનામતને મંજૂરી આપવામાં આવી છે. તેને લઈને સરકાર એક બિલ લાવી છે, જેને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી સાથે જ રાજ્યમાં આર્થિક રીતે કમજોર સવર્ણોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત મળવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code