1. Home
  2. Tag "Kartarpur Corridor"

सिद्धू ने करतारपुर जाकर फिर अलापा इमरान राग, बोले – पाकिस्‍तान से दोस्‍ती के अलावा कोई चारा नहीं

गुरदासपुर, 20 नवंबर। अतरराष्ट्रीय क्रिकेटर से राजनेता बने पंजाब कांग्रेस के अध्यक्ष नवजोत सिंह सिद्धू पाकिस्तान के प्रधानमंत्री इमरान खान को बड़ा भाई बताने पर एक बार फिर निशाने पर आ गए हैं। करतारपुर साहिब कॉरिडोर दोबारा खोले जाने के बाद शनिवार को गुरुद्वारा दरबार साहिब में मत्था टेकने पहुंचे सिद्धू ने प्रधानमंत्री नरेंद्र मोदी […]

કરતારપુર કોરિડોર અંગે પાકિસ્તાનના એક તરફી નિર્ણયનો ભારતે કર્યો વિરોધ – ફરીથી શીખોને કામ સોંપવા જણાવ્યું

કરતારપુર કોરિડોર ભારતે પાકિસ્તાનનો કર્યો વિરોધ ફરીથી શીખોને કામ સોંપવા જણાવ્યું કરતારપુર સાહિબ અંગે પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલા નિર્ણયને લઈને ભારતે તેનો વિરોધ કર્યો છે,ભારતે કરતારપુર સાહિબ ગુરુદ્વારાના સંચાલનને અલગ ટ્રસ્ટને સોંપવાના પાકિસ્તાનના નિર્ણયને વખોડ્યો છે, તેમના આ નિર્ણયની નિંદા કરતા કહ્યું હતું કે, તે શીખ સમુદાયની ધાર્મિક ભાવનાઓ વિરુદ્ધ છે. આ બાબતે વિદેશ મંત્રાલયે […]

8 નવેમ્બરે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

8 નવેમ્બરે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન પીએમ મોદી કરશે કોરિડોરનું ઉદ્ઘાટન નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠમી નવેમ્બરે બહુપ્રતીક્ષિત કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. આ જાણકારી કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌરે ટ્વિટ કરીને આપી છે. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન તરફથી કોરિડોરની શરૂઆતમાં આનાકાની કરાઈ રહી હતી અને ગુરુવારે પણ કહ્યુ હતુ કે હાલ તારીખ નિશ્ચિત કરવામાં આવી […]

પંજાબના CM અમરિન્દરસિંહનો કરતારપુર જવાનો ઈન્કાર, બોલ્યા-મનમોહનસિંહ પણ નહીં જાય

અમરિન્દરસિંહ અને મનમોહનસિંહ કરતારપુર નહીં જાય પંજાબના સીએમ અમરિન્દરસિંહનું મહત્વનું નિવેદન પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે એ સ્પષ્ટ કર્યું છે કે તે 9 નવેમ્બરે કરતારપુર કોરિડોર ઓપનિંગ પ્રોગ્રામમાં સામેલ થવા માટે પાકિસ્તાન જઈ રહ્યા નથી. તેમણે કહ્યુ છે કે મારા જવાનો તો સવાલ જ નથી અને ભૂતપૂર્વ પીએમ મનમોહનસિંહ પણ નહીં જાય. કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યુ છે […]

કરતારપુર કોરિડોર: CM અમરિન્દર સિંહે પાકિસ્તાન પર કર્યો પ્રહાર, 20 ડોલર એન્ટ્રી ફીને ગણાવી જજિયા વેરો

કરતારપુર કોરિડોરમાં એન્ટ્રી ફીનો મામલો અમરિન્દરસિંહે પાકિસ્તાન પર કર્યો પ્રહાર 20 ડોલરની એન્ટ્રી ફીને ગણાવી જજિયા વેરો નવી દિલ્હી: પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે પાકિસ્તાનની ઈમરાનખાન સરકાર પર નિશાન સાધ્યું છે. અમરિન્દર સિંહે કરતારપુર સાહિબ જવા માટે લેવામાં આવી રહેલી એન્ટ્રી ફીને જજિયા ટેક્સ ગણાવ્યો છે. તેની સાથે જ તેને ખતમ કરવાનું પણ જણાવ્યું છે. 20 […]

ભારતના દબાણની અસર : પાકિસ્તાને કરતારપુર કમિટીમાંથી ખાલિસ્તાનવાદી ગોપાલ ચાવલાને હટાવ્યો

નવી દિલ્હી : કરતારપુર કોરિડોર પર રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી મહત્વની વાટાઘાટ પહેલા ભારતના દબાણની સામ ઝુકતા પાકિસ્તાનની સરકારે મહત્વનું પગલું ઉઠાવ્યું છે. પાકિસ્તાનના આતંકવાદી હાફિઝ સઈદના ખાસ ગુર્ગા અને ખાલિસ્તાનના ટેકેદાર ગોપાલસિંહ ચાવલને પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીમાંથી હટાવવામાં આવ્યો છે. ગોપાલસિંહ ચાવલા હવે કરતારપુર કોરિડોર કમિટીનો પણ સદસ્ય નથી. કરતારપુર કોરિડોરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code