1. Home
  2. Tag "JDS"

कर्नाटक का ओपिनियन पोल : कांग्रेस की सत्ता में वापसी के आसार, भाजपा को लग सकता है झटका

बेंगलुरु, 29 मार्च। भारत निर्वाचन आयोग ने बुधवार को कर्नाटक विधानसभा चुनाव का बिगुल बजा दिया। 10 मई को एक फेज में सभी 224 सीटों पर मतदान होंगे और 13 मई को नतीजे आ जाएंगे। इस बीच विधानसभा चुनाव को लेकर एबीपी न्यूज और सी वोटर ने एक सर्वे कराया है, जिसमें कांग्रेस की सत्ता […]

कर्नाटक विधान परिषद चुनाव : भाजपा ने 25 में 12 सीटें जीतीं, बहुमत के लिए प्रयासरत

कर्नाटक विधान परिषद चुनाव : भाजपा ने 25 में 12 सीटें जीतीं, बहुमत के लिए प्रयासरत बेंगलुरु, 14 दिसंबर। कर्नाटक में 75 सदस्यीय विधान परिषद की 25 सीटों पर हुए चुनावों में सत्तारूढ़ भारतीय जनता पार्टी (भाजपा) ने 12 सीटें जीत ली हैं और उच्च सदन में बहुमत पाने के लिए प्रयासरत है। दरअसल, 20 […]

કોંગ્રેસથી મોહભંગ થયા બાદ એચ. ડી. દેવેગૌડાએ કહ્યુ- જેડીએસ એકલાહાથે લડશે 15 બેઠકોની પેટાચૂંટણી

કર્ણાટકમાં જેડીએસ – કોંગ્રેસ ગઠબંધનમાં પેટાચૂંટણી નહીં લડે દેવેગૌડાનું એલાન જેડીએસ એકલાહાથે લડશે 15 બેઠકો નવી દિલ્હી : જેડીએસના અધ્યક્ષ અને ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગોડૌએ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોંગ્રેસની સાથે મળીને પેટાચૂંટણી લડવાના નથી. દેવેગૌડાએ 15 બેઠકો પર એકલાહાથે પેટાચૂંટણી લડવાનું એલાન કર્યું છે. એચ. ડી. દેવેગૌડાએ કહ્યુ છે કે મહાગઠબંધન સરકારનું […]

કુમારસ્વામી હતા CM, ટેપમાં અહમદ પટેલનું નામ, પણ શેખર ગુપ્તાની નજરે યેદિયુરપ્પા દોષિત

એડિટર્સ ગિલ્ડવાળા શેખર ગુપ્તાએ કર્ણાટકના મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાને એવા મામલામાં ઘસડવાની કોશિશ કરી છે, કે જેમાં ક્યાંય તેમનું નામ પણ નથી. જે મામલામાં કોંગ્રેસના નેતાઓ પર આરોપ લાગ્યા છે, ધ પ્રિન્ટના શેખર ગુપ્તાએ આને ભાજપના નેતા યેદિયુરપ્પાનું સ્કેન્ડલ ગણાવ્યું છે. જ્યારે લોકોએ તેમને સવાલ  કર્યો કે આ આખા સમાચ્રમાં યેદિયુરપ્પાનું નામ ક્યાં છે, તો […]

યેદિયુરપ્પા સરકારનો નિર્ણય, કર્ણાટકમાં નહીં ઉજવાય ટીપૂ સુલ્તાન જયંતી

બેંગલુરુ: કર્ણાટકમાં નવી ભાજપ સરકારે ટીપૂ સુલ્તાન જયંતી સમારંભ પર રોક લગાવી દીધી છે. સોમવારે થયેલી કેબિનેટ બેઠકમાં ટીપૂ જયંતી નહીં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન કાર્યાલય તરફથી કન્નડ સંસ્કૃતિ વિભાગને રોક સાથે સંબંધિત આદેશ પણ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં 2015માં સિદ્ધારમૈયા સરકારે ભાજપના વિરોધ બાદ પણ ટીપૂ જયંતી પર કાર્યક્રમ આયોજીત કરવાનો […]

6 વાગ્યે ચોથીવાર સીએમ બનશે યેદિયુરપ્પા, બહુમતીમાં પણ 6નો ખેલ

બેંગલુરુ: બેંગલુરુ કર્ણાટકમાં શુક્રવારે નવી સરકારની રચના બાદ લગભગ એક માસથી ચાલી રહેલા રાજકીય સંકટના શાંત થવાની આશા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ બી. એસ. યેદિયુરપ્પાએ શુક્રવારે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે અને સાંજે 6 વાગ્યે ચોથી વખત કર્ણાટકના મુખ્યપ્રધાન પદે શપથ લેશે. જો કે આ નવી સરકાર પર પણ સંકટના વાદળો અત્યારથી […]

કર્ણાટક: વિશ્વાસ મત પર ત્રીજી ડેડલાઈન પણ સમાપ્ત, કુમારસ્વામીએ ક્હ્યુ- બંડખોરોનું રાજકીય ભવિષ્ય થશે ખતમ

બેંગલુરુ: કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસમત પર ત્રીજી ડેડલાઈન પણ મંગળવારે સાંજે છ વાગ્યે સમાપ્ત થઈ ગઈ છે. આ ડેડલાઈન સુધીમાં પણ મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ બહુમતી સાબિત કરી નથી. તેમણે કહ્યુ છે કે તેઓ એક્સિડેન્ટલ સીએમ છે. તેમણે કહ્યુ કે બંડખોર ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરવામાં આવશે અને તેમનું પોલિટિકલ કરિયર ખતમ થઈ જશે. સ્પીકર રમેશ કુમારે […]

કર્ણાટકનું રાજકીય સંકટ : રાજ્યપાલને નહીં મળે CM કુમારસ્વામી, રાજીનામાનો પણ કર્યો ઈન્કાર

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકારના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીનું શું થશે ? આ સવાલનો જવાબ આજે સૌને મળે તેવી શક્યતા છે. વિધાનસભામાં ચાલી રહેલી વિશ્વાસમતના પ્રસ્તાવ પર ચર્ચા આજે સમાપ્ત થવાની શક્યતા છે. તેના પછી મતદાન થશે. તેવામાં કુમારસ્વામી સરકાર પોતાની સરકાર બચાવી શકશે અથવા નહીં, તેના પર દરેકની નજર છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે છેલ્લા […]

સુપ્રીમ કોર્ટનો આદેશ આજે સાંજે 6 વાગ્યે કર્ણાટકના સ્પીકર સમક્ષ હાજર થાય બળવાખોર ધારાસભ્યો

નવી દિલ્હી: કર્ણાટકમાં ચાલી રહેલું રાજકીય નાટક હવે દેશની સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયું છે. સુપ્રીમ કોર્ટે આજે ધારાસભ્યોના રાજીનામાના મુદ્દા પર સુનાવણી કરી છે. અદાલતે ધારાસભ્યોને સ્પીકર સામે રજૂ થવાનો આદેશ આપ્યો છે. કર્ણાટકના મામલે અત્યાર સુધી 10 ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરી હતી. પરંતુ બાકી જે ધારાસભ્યો બચ્યા છે, તે આજે અથવા આવતીકાલે કોર્ટનો […]

કર્ણાટક સંકટ : વિધાનસભાની બહાર ધરણાં પર બેઠા યેદિયુરપ્પા, સુપ્રીમ કોર્ટ પહોંચ્યા બળાવાખોર ધારાસભ્યો

નવી દિલ્હી: કર્ણાટકમાં રાજકીય સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે. કોંગ્રેસ-જેડીએસના બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે, તેમના મામલે આવતીકાલે સુનાવણીની શક્યતા છે. તો ભાજપના કર્ણાટક પ્રદેશ પ્રમુખ બી. એસ. યેદિયુરપ્પા રાજ્યની વિધાનસભા બહાર ધરણાં પર બેઠા છે. આ રાજકીય ડ્રામાનું કેન્દ્ર હવે બેંગલુરુતી મુંબઈ સ્થાનાંનતરીત થઈ ચુક્યું છે. કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યો રાજીનામા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code