1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં આતંકી હુમલો- બે જવાન અને એક પોસીલ કર્મી શહીદ

સોમવારના રોજ બારામૂલા જીલ્લાના ક્રેઈરી વિસ્તારમાં હુમલો સીઆરપીએફ અને પોલીસ ચોકીને આતંકીઓએ નિશાન બનાવ્યું આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું એક પોલીસ કર્મી શહીદ- સાથે બે  જવાન પણ શહીદ થયા જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો પર આતંકવાદીઓ તરફથી અવાર નવાર છેલ્લા કેટલાક દિવસોથી હુમલો કરવાની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે ,ફરીએક વાર સોમવારના રોજ બારામૂલા જીલ્લાના ક્રેઈરી […]

નવા જમ્મૂ અને શ્રીનગરના વિકાસની બ્લુપ્રિન્ટ, ખુદ પીએમ મોદી રાખે છે નજર

જમ્મૂ કાશ્મીરના વિકાસ માટેની બ્લુ પ્રિન્ટ કેન્દ્ર સરકારે તૈયાર કરી હોવાની સંભાવના જો કે આ પ્રોજેક્ટની વધુ વિગતો હજુ લોકો સમક્ષ જાહેર નથી કરાઇ ખુદ પીએમ મોદી આ પ્રોજેક્ટ પર નજર રાખે તેવી શક્યતા જમ્મૂ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ થયા બાદ ત્યાં જે પ્રકારના દાવા કરવામાં આવ્યા હતા તે પ્રકારે વિકાસ થયો […]

જમ્મુ-કાશ્મીરમાં નૌગામમાં આતંકીઓ દ્વારા સેના અને પોલીસની ટીમ પર  હુમલો- બે જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના નૌગામમાં આતંકી હુમલો સેના અને પોલીસ ટીમને નિશાન બનાવવામાં આવી હુમલામાં બે જવાન શહીદ શુક્રવારની સવારે આતંકીઓએ કર્યો હુમલો જમ્મુ-કાશ્મીરમાં અવાર-નવાર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવાની ઘટનાને અંજામ આપવામાં આવતો હોય છે ત્યારે ફરી એકવાર આવી ઘટના બનવા પામી છે.જમ્મુ કાશ્મીરના શ્રીનગર પાસે પોલીસની ટીમ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવાની ઘટના બની છે, આ […]

જમ્મુ કાશ્મીરના પુલવામા સેના અને આતંકી વચ્ચે અથડામણ-એક જવાન શહિદ,સેનાએ એક આતંકીનો કર્યો ખાતમો

જમ્મુ-કાશ્મીરમાં આતંકી સાથે સેનાની અથડામણ એક જવાન શહીદ સેનાએ એક આતંકીને ઠાર માર્યો જમ્મુ-કાશ્મીરમાં સતત આતંકીઓની ઘુસપેઠને લઈને સેના સતર્ક રહે છે,છેલ્લા કેટલાક મહિનાઓથી સેના દ્વારા કેટલાય આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો છે ત્યારે ફરી એકવાર આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ સર્જાય હતી.જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના કામરાજીપોરા વિસ્તારમાં સફરજનના બગીચાની આડમાં સંતાયેલા બે આતંકવાદીઓને સેના દ્વારા […]

જીસી મુર્મૂના રાજીનામાનો સ્વીકાર- જમ્મુ કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ તરીકે ‘મનોજ સિન્હા’ની વરણી

જીસી મૂ્રમએ ગઈ કાલે આપ્યુ હતુ રાજીનામું ઉપરાજ્યપાલ તરીકે મનોજ સિન્હાની પસંદગી આ પહેલા કેન્દ્રમા સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ સિન્હા હવે જમ્મુ કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ બનશે,વિતેલા દિવસ બધવારની સાંજે ગિરિશ ચંદ્ર મુર્મૂએ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપ્યું હતુ, હવે આજ રોજ સવારે રાષ્ટ્રપતિ ભવન […]

સીમા પર પાકિસ્તાનની નાપાક હરકત- કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન- એક જવાન શહીદ

પાકિસ્તાનની નારાક હરકત કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન એક ભારતીય જવાન થયો શહીદ મોડી રાતે પાકિસ્તાન દ્રારા ગોળીબાર કરવામાં આવ્યો પાડોશી દેશ પાકિસ્તાન અવાર નવાર દેશની સરહદ પર પોતાના નાપાક ઈરાદાને અન્જામ આપવાના પ્રયત્નમાં લાગ્યું હોય છે,પાકિસ્તાન દ્રારા કેટલીક વાર સીઝફારયનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે ત્યારે મોડી રાત્રે ફરી પાકિસ્તાને તેના નાપાક કૃત્યને અંજામ આપ્યો હતો […]

જમ્મુ-કાશ્મીરના રણબીરગઢમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ- 2 આતંકીઓ ઠાર -1 જવાન ઈજાગ્રસ્ત

જમ્મુના રણવીરગઢમાં આતંકીઓ સાથે મૂઠભેદ 2 આતંકીઓ ઠાર મરાયા 1 સેનાનો જવાન ઈજાગ્રસ્ત બાતમીના આધારે સુરક્ષાદળોએ સર્ચઓપરેશન હાથ ધર્યું હતું જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના બહારના વિસ્તાર રણબીરગઢમાં આતંકીઓ સાથે સેનાની મૂઠભેદ થઈ હતી જેમાં બે આતંકીઓ ઠાર મરાયા છે,સુરક્ષાદળોને આ વિસ્તારમાં આતંકીઓ સંતાયેલા હોવાની બાતમી મળી હતી,ત્યાર બાદ સેના દ્રારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,સુરક્ષા […]

જમ્મૂ કાશ્મીર: સીમા પર વસવાટ કરતા લોકોને સરકારી નોકરીઓ-કોલેજ પ્રવેશમાં મળશે 4 ટકા અનામત

જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાન સરહદે વસતા લોકોની અનામતની લડત ફળી કેન્દ્ર સરકારે આ લોકોને સરકારી નોકરીઓમાં 4 ટકા અનામત આપવાનો કર્યો નિર્ણય તે ઉપરાંત પ્રોફેશનલ કોલેજોમાં પ્રવેશ માટે પણ મળશે 4 ટકા અનામત જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાન સીમા પાસેના ગામોમાં વસવાટ કરતા નાગરિકો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે આ લોકોને સરકારી નોકરીઓ અને પ્રોફેશનલ કોલેજમાં પ્રવેશ […]

રક્ષામંત્રી આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે-બાબા અમરનાથના કર્યા દર્શન

રક્ષામંત્રી રાજનાથ સિંહની મુલાકાતનો બીજો દિવસ જમ્મુ કાશઅમીરમાં બાબા બર્ફાની કર્યા દર્શન સેનાએ 2 આતંકીનો કર્યો ખાતમો   ચીન ભારત વચ્ચેના લદ્દાખ સીમા વિવાદ બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસીય તે વિસ્તારની મુલાકાતે છે.ત્યારે આજે રક્ષામંત્રીનો બીજો દિવસ છે.આજના દિવસે તેઓએ જમ્મુ-કાશ્મીરમાં અમપરનાથના દર્શન કર્યા હતા,ત્યારે આ સમયે દજમ્મુ0કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ પણ […]

કાશ્મીરમાં આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો,7 લોકો થયા ઘાયલ

શ્રીનગરમાં આતંકીઓએ ગ્રેનેડથી કર્યો હુમલો કડક સુરક્ષા વચ્ચે આતંકીઓએ ઘટનાને આપ્યો અંજામ કુલ સાત લોકો ઘાયલ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં કડક સુરક્ષા હોવા છતા હરિ સિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે,આ ઘટનામાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે,  હુમલો ત્યારે કરવામાં વ્યો જ્યારે ખીણ વિસ્તારમાં સુરક્ષા રુપે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code