1. Home
  2. Tag "jammu and kashmir"

નેપાળ બાદ પાકિસ્તાનની બગડી બુદ્ધી, કરી નાખી આવી હરકત

અમદાવાદઃ પાકિસ્તાન સહિતના પડોશી દેશો ભારતને પરેશાન કરવા માટે નવા-નવા તુક્કા લગાવી રહ્યાં છે. નેપાળ દ્વારા તાજેતરમાં જ ભારતના કેટલાક વિસ્તારને નકશામાં સામેલ કરતા વિવાદ ઉભો થયો હતો. ત્યારે હવે પાકિસ્તાને પણ નેપાળના માર્ગે ચાલીને નવો નકશો જાહેર કર્યો છે, જેમાં ગુજરાતનું જૂનાગઢ અને જમ્મુ-કાશ્મીરના સિયાચીન વિસ્તારનો ઉલ્લેખ કરીને બંને પાકિસ્તાનનો ભાગ હોવાનો દાવો કર્યો […]

જમ્મુ-કાશ્મીરને આતંકવાદમુક્ત કરવાનો કેન્દ્ર સરકારનો પ્લાન

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કર્યાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે પણ આતંકવાદને લઈને હજુ પણ અનેક સમસ્યાઓ ચાલી રહી છે. આતંકવાદ જેવી મોટી સમસ્યાને પાર પાડવા માટે હવે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે અને જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને જળમૂડથી નાથવા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ભારતીય સુરક્ષા જવનાઓએ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરીને ચાલુ […]

કાશ્મીરમાં પોતાનું જ હેલિકૉપ્ટર ક્રેશ કરનારા IAFના પાંચ ઓફિસરો ગુનેગાર સાબિત

IAF પોતાના પાંચ અધિકારીઓ સામે કરશે કાર્યવાહી ચૉપર MI-17V5 ક્રેશના મામલામાં દોષિત કરાર કાર્યવાહીનો રિપોર્ટ વાયુસેના મુખ્ય કાર્યાલયને મોકલશે વાયુસેના પોતાના પાંચ અધિકારીઓ સામે કાર્યવાહી કરશે, આ અધિકારીઓ 27 ફેબ્રુઆરીના રોજ શ્રીનગરમાં પોતાના જ હેલિકૉપ્ટર પર ફાયરિંગ કરવાની ઘટનામાં આરોપી સાબિત થયા છે,  ઘટના તે સમયે બનવા પામી હતી ,જ્યારે બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાનના લડાકુ […]

શહેલા રશીદને કોંગ્રેસ નેતાનો જવાબઃસેના વિરુધ્ધ અફવા ન ફેલાવો

જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસના નેતા સલમાન નિઝામીએ શેહલા રાશિદને જવાબ આપ્યો છે. સલમાન નિઝામીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘કેટલાક પથ્થરબાજો અને અલગાવવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કાશ્મીરમાં જ્યારે હિંસા થતી  તે વાત  સામાન્ય વાત હતી. સેનાએ કોઈને ધમકાવ્યા કે ડરાવ્યા નથી ઉપરાંત ન તો સેનાએ યુવક પર અત્યાચાર કર્યો છે.મેં આ બાબતે સ્થાનિક લોકો અને […]

કાશ્મીરમાં પથ્થરબાજોની મદદથી ભાગી નીકળ્યા 2 આતંકી, કાર્યવાહીમાં 1 પથ્થરબાજનું મોત, 70 ઘાયલ

દક્ષિણ કાશ્મીરના કુલગામ અને શોપિયાં જિલ્લામાં બુધવારે બે સ્થળો પર સુરક્ષાદળો સાથે અથડામણમાં એક પથ્થરબાજનું મોત થઈ ગયું અને 70 અન્ય ઘાયલ થઈ ગયા. આ દરમિયાન બે આતંકવાદીઓ બચીને ભાગી નીકળ્યા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બુધવારે સાંજે સેના, સીઆરપીએફ અને વિશેષ અભિયાન દળના જવાનોએ શોપિયાંના પિંજૂરા વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું. સુરક્ષાદળોના અભિયાનમાં […]

જમ્મુ-કાશ્મીર: કુલગામ અથડામણમાં 1 આતંકી ઠાર, 5 આતંકીઓને સુરક્ષાદળે ઘેર્યા

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બુધવારે વહેલી સવારે આતંકીઓ સાથે અથડામણ શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે, સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો છે. જોકે અત્યારે વિસ્તારમાં 5 વધુ આતંકીઓ હોવાની આશંકા છે. સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરીને પાંચેય આતંકીઓને ઘેરી લીધા છે. હાલ બંને તરફથી ગોળીબાર ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે સુરક્ષાદળોને કુલગામના તાજિપોરામાં […]

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોએ કર્યા 2 આતંકીઓ ઠાર, અનંતનાગમાં એન્કાઉન્ટર ચાલુ

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. પુલવામા જિલ્લાના અવંતીપોરામાં બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. જોકે, સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. આ ઉપરાંત, અનંતનાગમાં પણ એન્કાઉન્ટર ચાલુ છે. અવંતીપોરાના પંજગામ ગામમાં આજે સવારે આતંકવાદીઓની 130 બટાલિયન સીઆરપીએફ, 55 આરઆર અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારે સુરક્ષાદળોએ 2 આતંકીઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code