શા માટે થઈ રહ્યો નથી વિક્રમ લેન્ડર સાથે ઓર્બિટરનો સંપર્ક, ચંદ્રયાન-1ના નિદેશકે જણાવ્યું કારણ
ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર મળી આવ્યું વિક્રમ અને ઓર્બિટર વચ્ચે સંપર્ક સ્થાપિત કરવાની કોશિશ ચંદ્રયાન-1ના નિદેશકનું મહત્વપૂર્ણ નિવેદન ઈસરોના પ્રમુખ કે. સિવને રવિવારે ઘોષણા કરી હતી કે ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર મળી આવ્યું છે. પરતું હજી સુધી તેની સાથે કોઈ સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો નથી. લેન્ડર સાથે કોન્ટેક્ટ નહીં થવા પર […]
