1. Home
  2. Tag "islam"

इलाहाबाद हाईकोर्ट का फैसला- इस्लाम शादीशुदा मुस्लिम को लिव-इन रिलेशनशिप की इजाजत नहीं देता

लखनऊ, 9 मार्च। इलाहाबाद हाई कोर्ट की लखनऊ बेंच ने कहा है कि इस्लाम का अनुयायी लिव-इन रिलेशनशिप में नहीं रह सकता, खासकर तब जब उसका जीवनसाथी जीवित हो। “इस्लामी सिद्धांत जीवित विवाह के दौरान लिव-इन रिलेशनशिप की अनुमति नहीं देते हैं। पीठ ने बुधवार को कहा, “स्थिति भिन्न हो सकती है यदि दो व्यक्ति […]

सुब्रमण्यम स्वामी बोले – ‘इस्लाम लोकप्रिय धर्म है, लेकिन इसका यह मतलब नहीं कि भारतीय मुसलमानों की संस्कृति अरबी हो’

नई दिल्ली, 22 नवम्बर। भारतीय जनता पार्टी के पूर्व सांसद और वरिष्ठ नेता सुब्रमण्यम स्वामी ने इस्लाम को विश्व का लोकप्रिय धर्म मानते हुए कहा कि इसका यह मतलब कतई नहीं होना चाहिए कि भारतीय मुसलमान अरब देशों की संस्कृति फॉलो करें। इस्लाम को लेकर अपने विचारों को लेकर अक्सर चर्चा में रहने वाले पूर्व […]

हिजाब विवाद : कर्नाटक हाई कोर्ट में सरकार की दलील – इस्लाम में अनिवार्य नहीं है हिजाब

बेंगलुरु, 18 फरवरी। कर्नाटक हाई कोर्ट में चल रहे हिजाब विवाद मामले में राज्य सरकार ने अपनी दलील पेश करते हुए कहा है कि इस्लाम में हिजाब अनिवार्य प्रथा नहीं है और शैक्षणिक संस्थाओं में इसके उपयोग को रोकना संविधान द्वारा प्रदत्त धार्मिक स्वतंत्रता के अधिकार (आर्टिकल 25) के खिलाफ नहीं है। अब 21 मई […]

Turkey’s Islam Mission: After Hagia Sophia, country’s historic Chora church also reconverted to mosque

New Delhi: Turkish President Tayyip Erdogan reconverted the historic Chora church, one of Istanbul`s most celebrated Byzantine buildings, into a mosque on Friday, a month after opening the famed Hagia Sophia to Muslim worship. The mediaeval Church of the Holy Saviour in Chora, built near the ancient city walls of Constantinople, contains 14th-century Byzantine mosaics and […]

કેટલાક લોકો ઈસ્લામની ખોટી વ્યાખ્યા કરીને કાશ્મીરમાં વ્યવધાન પેદા કરવા ચાહે છે : જનરલ બિપિન રાવત

કાશ્મીરમાં આતંકીઓ અને પાકિસ્તાનમાં તેમના સંચાલકોનું કમ્યુનિકેશન તૂટ્યું આતંકીઓની ઘૂસણખોરી માટે પાકિસ્તાન દ્વારા કરાઈ રહ્યો છે શસ્ત્રવિરામ ભંગ બાલાકોટને પાકિસ્તાને ફરીથી કર્યું છે સક્રિય નવી દિલ્હી : ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે સોમવારે ચેન્નઈમાં સીમા સુરક્ષા પર બોલતા કહ્યુ છે કે કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ અને પાકિસ્તાનમાં તેમના સંચાલકો વચ્ચેનું કમ્યુનિકેશન તૂટ્યું છે. પરંતુ લોકો અને […]

કાશ્મીરમાં લગભગ સમાપ્ત થઈ ચુકેલો હિંદુ વારસો ફરીથી જીવિત કરશે મોદી સરકાર

ભારતમાં વિદેશી આક્રમણખોરોએ ઘણાં હુમલા કર્યા અને તેનો શિકાર મોટાભાગે હિંદુઓ જ બન્યા છે. સમયની સાથે આ હુમલા વધતા ગયા અને સનાતન ધર્મને ખતમ કરવાની ઘણી કોશિશો કરવામાં આવી, પરંતુ આ ધર્મને મૂળમાંથી મિટાવવો આજ સુધી શક્ય બન્યું નથી. જમ્મુ-કાશ્મીર પણ આનું મુખ્ય ઉદાહરણ છે. આઝાદી બાદથી જ જમ્મુ-કાશ્મીરમાં સતત હિંદુ આવા પ્રકારના હુમલાઓ સામે […]

370ના હટવાના વિરોધમાં પાકિસ્તાનના લાહોરમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમા તોડાઈ

પાકિસ્તાનમાં શનિવારે રાત્રે બે લોકોએ મહારાજા રણજીતસિંહની પ્રતિમા તોડી નાખી છે. મહારાજા રણજીતસિંહની નવ ફૂટ ઊંચી પ્રતિમાને આ વર્ષે જૂનમાં લાહોર ફોર્ટમાં અનાવરીત કરવામાં આવી હતી. પાકિસ્તાનની પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઈશનિંદાના કાયદા હેઠળ એફઆઈઆર નોંધી લીધી છે. જે લોકોએ મહારાજા રણજીતસિંહની પ્રતિમા તોડી હતી, તેઓ જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાના મામલે નારાજ હતા. મહારાજા રણજીતસિંહ એક શીખ […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી સાથે ટ્રિપલ તલાક પર બન્યો કાયદો, ઈન્સ્ટન્ટ તલાક આપવા પર 3 વર્ષની કેદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદમાં પારીત ટ્રિપલ તલાક બિલને મંજૂરી આપી દીધી છે. તેના કારણે હવે આ એક કાયદો બની ગયો છે. સરકારી જાહેરનામામાં આ જાણકારી આપવામાં આવી છે. પત્નીને ટ્રિપલ તલાક દ્વારા છોડનારા મુસ્લિમ પુરુષને ત્રણ વરષ સુધીની સજાની જોગવાઈવાળા આ બિલને મંગળવારે પારીત કરવામાં આવ્યું હતું. લોકસભામાં મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ વિધેયકને ગત […]

બળજબરીથી મુસ્લિમ બનાવવાની તાકાત તો અલ્લાહે પયગંબરને પણ આપી ન હતી: ઈમરાન ખાન

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે ઈસ્લામાબાદમાં રાષ્ટ્રીય લઘુમતી દિવસ પર આયોજીત એક સમારંભને સંબોધિત કરતા કહ્યુ હતુ કે બંદૂકની અણિ પર અથવા બળજબરીથી લગ્ન કરીને કોઈને મુસ્લિમ બનાવવું બિનઈસ્લામિક છે. ઈમરાન ખાને કહ્યુ છે કે આ તાકાત તો અલ્લાહે પયગંબરને પણ આપી ન હતી કે કોઈને ઈમાનમાં લાવે. વડાપ્રધાન ઈમરાન ખાને ક્હ્યુ છે કે પયગંબરનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code