1. Home
  2. Tag "indian army"

લશ્કરમાં મહિલા અધિકારીના સ્થાયી કમિશન માટે રક્ષા મંત્રાલયની લીલી ઝંડી

ભારતીય લશ્કરમાં મહિલા અધિકારીઓને હવે સ્થાયી કમિશનનો મળશે લાભ લશ્કરમાં વિવિધ ટોચના પદ પર મહિલા અધિકારી તૈનાત થઇ શકશે સ્થાયી કમિશન સિલેક્શન બોર્ડ દ્વારા મહિલા અધિકારીઓની ભરતી પ્રક્રિયા શરૂ કરાશે છેલ્લા ઘણા સમયથી ભારતીય લશ્કરમાં મહિલા અધિકારીને સ્થાયી કમિશનનો લાભ આપવાની માંગ હતી જે હવે પૂરી થઇ છે. ભારતીય લશ્કરમાં હવે મહિલા અધિકારીને સ્થાયી કમિશનનો […]

ભારતીય વાયુસેનામાં 29 જુલાઇએ 5 રાફેલનું થશે આગમન

ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો 29 જુલાઇએ પાંચ રાફેલ વાયુસેનામાં થશે સામેલ લદ્દાખ મોરચે રાફેલને તૈનાત કરાય તેવી સંભાવના ભારતીય વાયુસેનાની તાકાત ટૂંક સમયમાં વધવાની છે. લડાકૂ રાફેલ વિમાનો ટૂંક સમયમાં ભારતીય વાયુસેનામાં સામેલ થશે. પ્રાપ્ત અહેવાલો મુજબ પાંચ રાફેલ વિમાનો 29 જુલાઇએ ભારતમાં આવી પહોંચે તેવી સંભાવના છે. તેમને વાયુસેનામાં વિધિવત રીતે સામેલ કરવા […]

લડાખમાં ભારતીય અને ચીન સેનાના સૈનિકો સામસામેઃસૈનિકો વચ્ચે પરસ્પર ધક્કામૂક્કી

ભારતીય-ચીન સેનાના જવાનો સામસામે ધક્કામુક્કીનો માહોલ પરસ્પર પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ ભારતીય સૈનિકોની સંખ્યામાં વધારો કરાયો ચીનની સેનાએ ભારતીય જવાનોની ઉપસ્થિતિનો વિરોધ કર્યો ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ બુધવારના રોજ ભારતીય સેનાના જવાન પૈગૉન્ગ લેકના કિનારા પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમય દરમિયાન તેમનો સામનો ચીનના પીપુલ્સ લિબરેશન આર્મીના જવાનો સામે થયો હતો.જો કે […]

જમ્મુ-કાશ્મીરથી ભારતીય સેનામાં ભરતી માટે 29 હજાર અરજી, મુસ્લિમ બહુલ જિલ્લા પણ ઉત્સાહિત

જમ્મુ-કાશ્મીરમાં યુવાનો જોડાઈ રહ્યા છે ભારતીય સેનામાં 29 હજાર અરજદારોએ કરી સેનામાં જોડાવાની અરજી મુસ્લિમ બહુલ જિલ્લાઓમાં પણ યુવાનો સેનામાં જોડાવા ઉત્સાહિત જમ્મુ-કાશ્મીરના જમ્મુ સંભાગના લગભગ 29 હજાર યુવાનોએ ભારતીય સેનામાં ભરતી માટે પોતાની નોંધણી કરાવી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, અત્યાર સુધીમાં 6 હજાર અરજદાર ભારતીય સેનાની કાઉન્ટર ઈન્સર્જન્સી ફોર્સ (યુનિફોર્મ) દ્વારા આયોજીત […]

સેનાની જાસૂસી કરતો પકડાયો અસલમ અંસારી, કોડવર્ડ- “જે ટાસ્ક આપવામાં આવશે તે કામ કરીશું”

ભારતીય સેનાની જાસૂસી બરેલીની સૈન્ય છાવણી નજીકથી શકમંદ ઝડપાયો બિહારના વતની અસલમ અંસારીને ઝડપી લેવાયો સંવેદનશીલ ગણાતા યુપીના બરેલીના સૈન્ય છાવણી વિસ્તારમાંથી મિલિટ્રી ઈન્ટેલિજન્સે એક શકમંદ યુવકને ઝડપી પાડયો છે. તેનું નામ અસલમ અંસારી છે. તેની પાસેથી ઘણી શંકાસ્પદ વસ્તુઓ મળી છે. દૈનિક જાગરણમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, સોમવારે રાત્રે સાત વાગ્યે કેન્ટ રોડ ત્રણ રસ્તા […]

ભારતની પરમાણુ શસ્ત્ર પહેલા નહીં વાપરવાની હાલની નીતિ સ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે: રાજનાથ સિંહ

પાકિસ્તાન દ્વારા ભારતને છાશવારે ન્યૂક્લિયર એટેકની ધમકીઓ આપવામાં આવતી રહે છે. પરંતુ પોખરણમાં 1974 અને 1998માં ન્યૂક્લિયર ટેસ્ટ કરનાર ભારતના ઈરાદા તેના કોડનેમ બુદ્ધ-1 અને બુદ્ધ-2માં જ સ્પષ્ટ છે કે હિંસાચારની ભારતની કોઈ મનસા નથી અને પહેલા ન્યૂક્લિયર વેપન્સ નહીં વાપરવાની અત્યાર સુધીની ભારતની સંકલ્પબદ્ધતા છે. પરંતુ પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ અને પરમાણુ હુમલાની […]

સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત ભારતના પહેલા ‘ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ’ બને તેવી શક્યતા

નવી દિલ્હી: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ માટે ઘણાં દશક પહેલા પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. જે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી હકીકતમાં બદલવામાં આવી રહ્યો છે અને આ રેસમાં સૌથી પહેલું નામ આર્મી ચીફ જનરલ બિપિન રાવતનું છે. તેમનો કાર્યકાળ 31 ડિસેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે. સીડીએસની પાસે સૈન્ય સેવાનો અનુભવ અને ઉપલબ્ધિઓ હોવી જરૂરી છે, […]

લેફ્ટિનેન્ટ જરનલ પરમજીત સિંહ ભારતીય સેનાના નવા DGMO બનશે

નવી દિલ્હી:  લેફ્ટિનેન્ટ જનરલ પરમજીતસિંહ ભારતીય સેનાના નવા ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ બનશે. સૂત્રોને ટાંકીને આવેલા અહેવાલ પ્રમાણે, લેફ્ટિનેન્ટ જનરલ પરમજીત સિંહને આતંકવાદ વિરોધી ઓપરેશન્સ સંદર્ભે ઘણો વ્યાપક અનુભવ છે. સૂત્રો મુજબ, લેફ્ટિનેન્ટ જનરલ પરમજીત સિંહ હાલ ભારતીય સેનાની નાગરોટા બેસ્ડ XVI Corpsના જનરલ ઓફિસર કમાન્ડિંગ તરીકે સેવારત છે. તેઓ 15 ઓક્ટોબરે ભારતીય સેનાના […]

કાશ્મીરમાં બંદૂક ઉઠાનારાઓ કબરમાં જશે: જનરલ બિપિન રાવત

કારગીલ વિજય દિવસની 20મી વર્ષગાંઠ પર આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે કાશ્મીર ખીણમાં જે કોઈપણ બંદૂક ઉઠાવશે, તે કબરમાં જશે. દ્રાસ ખાતે કારગીલ વોર મેમોરિયલ ખાતે આયોજીત કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં જનરલ રાવતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે કાશ્મીરમાં આતંકવાદને કડકાઈથી કચડી નાખવા માટે સેના આકરું વલણ આગળ પણ ચાલુ રાખશે. […]

લડાખના દિમચોકના ફુક ચેમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી નથી: જનરલ બિપિન રાવત

નવી દિલ્હી : ચીનની સેના દ્વારા ભારતીય ક્ષેત્રોમાં ઘૂસણખોરીના અહેવાલો વચ્ચે ભારતના સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે આવા પ્રકારની આશંકાઓને રદિયો આપ્યો છે. જનરલ રાવતે કહ્યુ છે કે લડાખના દિમચોક વિસ્તારમાં ફુક ચેમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી નથી. જો કે તેમણે એ પણ સ્પષ્ટતા કરી છે કે ચીનની સેનાના મોનિંટરિંગ વગર સિવિલિયન્સ પણ અહીં સુધી આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code