મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિની માલિકી માટે કોર્ટમાં અરજી, આવતીકાલે સુનાવણી યોજાય તેવી શકયતા
દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ મુદ્દે સુખદ અંત આવ્યા બાદ મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુદ્દે કોર્ટમાં અરજી થઈ છે. આ અરજીમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંકુલની 13.37 એકર જમીનની માલિકી માંગવામાં આવી છે. આ ઉપરાંત શાહી ઇદગાહ મસ્જિદને મંદિરથી દુર ખસેડવાની અપીલ કરવામાં આવી છે. અરજી ઉપર આવતીકાલથી સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શકયતા […]
