1. Home
  2. Tag "Gujarati news"

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે માસ્ક નહીં પહેરનારને થશે રૂ. 1000નો દંડ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. એટલું જ કોરોનાની સરકારની ગાઈડલાઈનનું પાલન નહીં કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થુંકનાર પાસેથી અત્યાર સુધીમાં રૂ. 500નો દંડ વસુલવામાં આવતો હતો. જો કે, હવે આવતીકાલ મંગળવારથી માસ્ક નહીં પહેરનાર પાસેથી રૂ. […]

કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન, સુરતમાં હિરાના 12 એકમો કરાયાં સીલ

અમદાવાદઃ દક્ષિણ ગુજરતના સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે મનપા દ્વારા અનલોકમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન કતારગામ અને વરાછા વિસ્તારમાં સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા હીરાના 12 એકમોને સીલ કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં અનલોકમાં વેપાર-ધંધા શરૂ થયાં હતા. જેથી હિરના કારખાના અને ટેક્સટાઈલ્સ માર્કેટ […]

ગુજરાતમાં કોરોનાના કેસ શોધવા માટે ટેસ્ટીંગ વધારાયું, અત્યાર સુધી 9.89 લાખ ટેસ્ટ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં દરરોજ સરેરાશ 30 હજાર જેટલા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે. તેમજ આગામી દિવસોમાં પણ ટેસ્ટીંગ વધારવામાં આવે તેવી […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 14મી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન છોટા ઉદેપુરમાં 5.7 ઈંચ અને અમદાવાદામાં 2.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે નવસારી, ડાંગ, આહવા, અમરેલી, ભાવનગર સહિત રાજ્યભરમાં તા. 14મી ઓગસ્ટ સુધી વરસાદ પડવાની આગાહી કરી છે. બનાસકાંઠામાં 24 કલાકમાં […]

ભણવા માટે ઉંચા વૃક્ષો અને પર્વત પર ચડી રહ્યાં છે આ ગામના વિદ્યાર્થીઓ, શું આ વાત વ્યાજબી છે?

અમદાવાદઃ ડિઝીટલ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત તરફ દેશ મક્કમતાથી આગળ વધી રહ્યો છે. ત્યારે સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતના અનેક અંતરિયાળ ગામો મોબાઈલ નેટવર્ક જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આધુનિક ટેકલનોજી આંગળીને ટેરવે હોવાની વાતો કરવામાં આવે છે. ત્યારે ડાંગ જિલ્લાના સુબિર પંથકના અનેક ગામોમાં મોબાઈલ નેટવર્કના અભાવને કારણે અનેક સમસ્યાનો સામનો કરી રહ્યાં […]

કેરળ ફ્લાઈટ દુર્ઘટનાઃ પાયલોટે બે વખત લેન્ડીંગ ટાળ્યાં બાદ ત્રીજા પ્રયાસમાં સર્જાયો અકસ્માત

દિલ્હીઃ દુબઈથી આવતી ફ્લાઈટ કેરળમાં એરપોર્ટ ઉપર લેન્ડીંગ દરમિયાન રન-વે પર લપસી પડી હતી અને સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 ઉપર પહોંચ્યો છે. દરમિયાન એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનઅને ફ્લાઈટ સેફ્ટી ડિપાર્ટમેન્ટની ટીમ દુર્ઘટનાની તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસમાં વિમાનનું બ્લેકબોક્ષ મળી આવ્યું હતું. ફ્લાઈટના પાયલટને લેન્ડિંગ કરવામાં મુશ્કેલી પડતી […]

સુરતમાં કોરોના મહામારીને પગલે ડુમસ બીચ ઉપર પ્રવાસીઓ માટે મુકાયો પ્રતિબંધ

કોરોનાનું સંક્રમણ ફેલતું અટકાવવા કરાયો નિર્ણય રજાના દિવસો મોટી સંખ્યામાં આવે છે લોકો અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વદારે ફેલતું અટકાવવા માટે એસટી સેવાઓ બંધ કરવામાં આવી છે. દરમિયાન શનિવાર, રવિવાર અને જાહેરરજાના દિવસે ડુમસ બીચ લોકોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસનું સંક્રમણ […]

સુરતમાં અનોખી પહેલ, કોરોના મહામારીમાં દર્દીઓની રોબોટ કરશે સેવા

અમદાવાદઃ સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. એટલું જ નહીં કોરોના વોરિયર્સમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું. ત્યારે હવે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીઓની સેવા કરતો મેડિકલ સ્ટાફ સંક્રમિત ન થાય તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. સુરતની આ હોસ્પિટલમાં હવે કોરોના પીડિત દર્દીઓની બે રોબોટ સેવા કરશે. આમ […]

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, 188 તાલુકામાં વરસ્યો વરસાદ

સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ ઉમરપાડામાં છ ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. દરમિયાન 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના સુરતના ઉમરપાડામાં સૌથી વધારે છ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે માંગરોળમાં 4 ઈંચ અને જૂનાગઢના વિસાવદરમાં પોણા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં […]

જન્માષ્ટમીએ ભક્તો દ્વારકાધીશના દર્શન નહીં કરી શકે

ચાર દિવસ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે કોરોના મહામારીને પગલે લેવાયો નિર્ણય જન્માષ્ટમીએ લાખો શ્રદ્ધાળુઓ આવે છે દર્શન કરવા અમદાવાદઃ તા. 12 ઓગસ્ટના રોજ રાજ્યભરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. જો કે, કદાચ ઈતિહાસમાં પ્રથમવાર આ વર્ષે શ્રદ્ધાળુઓ જન્માષ્ટમીના પાવન પર્વ પર દ્વારકાધીશના દર્શન નહીં કરી શકે. તા. 10મી ઓગસ્ટથી તા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code