1. Home
  2. Tag "gujarat"

કોરોના મહામારીઃ ગુજરાતમાં રિવકરી રેટ 78.98 ટકા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં હાલ રોજના સરેરાજ 50 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. તેમજ કોરોના પીડિત દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તેવી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસનો […]

અમદાવાદમાં સી-પ્લેન પ્રોજેક્ટની તૈયારીઓ વેગવંતી, કેન્દ્રીય ટીમે રિવરફ્રન્ટનું કર્યુ નિરીક્ષણ

અમદાવાદઃ પ્રવાસન સ્થળોના વિકાસ માટે સરકાર સતત પ્રત્નશીલ છે. દરમિયાન ગુજરાતમાં સી-પ્લેન પ્રોજેક્ટના અમલની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પાસે જમીન સંપાદન કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. દરમિયાન દિલ્હીથી એવિએશન વિભાગની ટીમે અમદાવાદ ખાતે ધામા […]

રાજ્યના જળાશયોમાં નવા નીરની સતત આવક, 64 ટકા જળસંગ્રહ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે જળાશયોમાં પણ નવા જળની આવક થઈ રહી છે. રાજ્યના 205 જળાશયોમાં 64 ટકા કરતા વધુ જળ સંગ્રહ થઇ ચુક્યો છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 54.48 ટકા જથ્થો સંગ્રહ થઇ ચુક્યો છે. રાજ્યના 98 ડેમ 90 ટકાથી […]

ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર, તાપીના ડોલવણમાં 11 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. તાપીના ડોલવણમાં સૌથી વધારે 11 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અમદાવાદમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ હળવો વરસાદ પણ વરસ્યો હતો. હવામાન વિભાગે 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ તંત્ર પણ એલર્ટ બન્યું […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 44 તાલુકામાં અત્યાર સુધીમાં 40 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે. તેમજ હવામાન વિભાગે દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 79 ટકા જેટવો વરસાદ વરસ્યો છે. ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં 309.27 મીમી વરસાદ પડ્યો છે. આમ રાજ્યમાં અત્યાર સુધી કુલ 660.17 મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ […]

ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે બોર્ડની ધો-10 અને 12ની પૂરક પરીક્ષા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે બોર્ડની ધો-10 તથા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તા. 25મી ઓગસ્ટથી બોર્ડની પૂરક પરીક્ષા યોજાશે. ગુજરાતમાં કોરોના મહામારી પગલે માર્ચ 2020માં લેવાયેલી ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા થોડા મોડા જાહેર થયાં હતા. બોર્ડની પરીક્ષામાં બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક […]

આણંદમાં ધોધમાર 12.5 ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આણંદમાં આભ ભાટ્યું હોય તેમ ધોધમાર 12.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં ધુંટણસમા પાણી ભરાયાં હતા. તેમજ અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 245 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે સવારે બે કલાકમાં 125 તાલુકામાં […]

કોરોના મહામારી, ગુજરાતના ગ્રામ્ય વિસ્તોરમાં પણ રેપીડ ટેસ્ટ શરૂ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા તથા પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે રાજ્યના શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ […]

ગુજરાતમાં કોરોનાનો તબીબો પર જ કહેર, કુલ 23 તબીબોના થયા મોત

અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. ત્યારે કોરોના પીડિત દર્દીઓની સારવાર કરતા કોરોના વોરિયર્સ એવા તબીબો પણ કોરોનાની ઝપટે ચડ્યાં છે. તમિલનાડુમાં કોરોના વાયરસના કારણે સૌથી વધારે 43 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે બીજી ક્રમે ગુજરાત અને મહારાષ્ટ્ર આવે છે. બંને રાજ્યોમાં 23-23 તબીબોના કોરાના વાયરસમાં મોત થયાં છે. દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનએ […]

ગુજરાત સરકાર એકશનમાં, હવે રોજના કોરોનાના સરેરાશ 50 હજાર ટેસ્ટ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. તેમજ સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી રોજના સરેરાશ 30 હજાર જેટલા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં 10.50 લાખ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ટેસ્ટીંગ વધારવા સૂચન કર્યું હતું. જેના પગલે ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટીંગમાં વધારો કરવાનો નિર્ણય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code