1. Home
  2. Tag "Guidelines"

मंकीपॉक्स के बढ़ते खतरे के बीच केंद्र ने राज्यों और केंद्रशासित प्रदेशों को जारी किए दिशानिर्देश

नई दिल्ली, 31 मई। दुनियाभर में मंकीपॉक्स के लगातार बढ़ रहे मामलों के विपरीत भारत में अब तक इससे अछूता है। फिलहाल इस गंभीर बीमारी के खतरे की आशंका के बीच मंगलवार को केंद्र ने राज्यों और केंद्रशासित प्रदेशों के लिए दिशानिर्देश जारी किए हैं। नमूने नेशनल इंस्टीट्यूट ऑफ वायरोलॉजी (एनआईवी) पुणे भेजने का निर्देश […]

केंद्र की नई गाइडलाइंस जारी : राज्यों को आबादी और कोरोना के प्रसार के आधार पर मिलेगी वैक्सीन

नई दिल्ली, 8 जून। केंद्र सरकार ने कोरोनारोधी टीकों की खरीद से राज्यों को राहत देने के साथ ही टीकाकरण नीति को लेकर नई गाइडलाइंस जारी कर दी है। अब राज्यों को उनकी आबादी, कोरोना संक्रमण के प्रसार और वैक्सिनेशन की गति के हिसाब से टीके आवंटित किए जाएंगे। 21 जून से प्रभावी होगी नई गाइडलाइंस […]

सीरम का केंद्र सरकार पर आरोप – स्टॉक और डब्ल्यूएचओ की गाइडलाइंस देखे बिना सबके लिए खोला वैक्सिनेशन

नई दिल्ली, 22 मई। कोरोनारोधी वैक्सीन कोविशील्ड की निर्माता कम्पनी सीरम इंस्टीट्यूट ऑफ इंडिया (सीआईआई) ने देशभर में कोरोनारोधी वैक्सीन की कमी के लिए केंद्र सरकार को जिम्मेदार ठहराते हुए आरोप लगाया है कि उसने वैक्सीन की उपलब्धता जांचने की जरूरत नहीं समझी और विश्व स्वास्थ्य संगठन (डब्ल्यूएचओ) की गाइडलाइंस देखे बिना सबके लिए वैक्सिनेशन की […]

सहूलियत : अब आप घर बैठे करिए कोरोना टेस्ट, आईसीएमआर ने दिशानिर्देशों के साथ किट को दी मंजूरी

नई दिल्ली, 20 मई। कोविड-19 की दूसरी लहर के बीच देशभर में जांच की गति बढ़ाने के उद्देश्य से भारतीय आयुर्विज्ञान अनुसंधान परिषद (आईसीएमआर) ने नए दिशानिर्देश जारी किए हैं, जिसके तहत कोई भी व्यक्ति अब घर में रैपिड एंटीजन टेस्ट (आरएटी) के जरिए कोरोना जांच कर सकता है। आईसीएमआर ने इन दिशानिर्देशों के साथ ही कोरोना […]

અમદાવાદમાં કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનારાઓને શોધી કાઢવા પોલીસે બનાવ્યો એકશન પ્લાન

અમદાવાદઃ ગુજરાતની હેરિટેઝ સિટી અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. તેમજ મોટી સંખ્યામાં દરરોજ માસ્ક વગર પકડાય છે. ત્યારે પોલીસે હવે કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા શહેરીજનોને શોધી કાઢવા માટે એકશન પ્લાન બનાવ્યો છે. માસ્ક નહીં પહેરનાર સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધવામાં આવશે. આ ઉપરાંત સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા લગ્ન પ્રસંગ તેમજ અન્ય કાર્યક્રમમાં […]

કોરોનાને લઇને નવી ગાઇડલાઇન્સ જાહેર, લૉકડાઉન માટે કેન્દ્રની મંજૂરી અનિવાર્ય

ગૃહ મંત્રાલયે કોરોનાના વધતા કેસ વચ્ચે કન્ટેઇનમેન્ટ ઝોનને લઇને ગાઇડલાઇન્સ જાહેર કરી દરેક રાજ્યના કન્ટેઇનમેન્ટ ઝોનમાં કડકાઇથી નિયમોનું પાલન કરાવવામાં આવશે લૉકડઉન માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કેન્દ્રની પરવાનગી લેવી જરૂરી નવી દિલ્હી: દેશભરમાં દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યું છે ત્યારે હવે ગૃહ મંત્રાલયે કોરોના વાયરસ મહામારીને લઇને કન્ટેઇનમેન્ટ ઝોન, સર્વેલેન્સ અને […]

ઉત્તર પ્રદેશમાં ખુલશે 15 તારીખથી સિનેમાઘરો – રાજ્ય સરકારે દિશા નિર્દેશ જારી કર્યા

ઉત્તર પ્રદેશમાં ખુલશે 15 તારિખથી સિનેમાઘરો  રાજ્ય સરકારે નિશા નિર્દેશ જારી કર્યા દેશમાં અનલોક 5મા સિનેમાઘરો ખોલવા બાબતે માર્ગ દર્શિકા બહાર પાડવામાં આવી હતી ત્યારે હવે ઉત્તર પ્રદેશમાં પણ આવનારી 15 તારિખથી તમામ સિનેમાહોલ ખોલવાના દિશા નિર્દેશ મંગળવારના રોજ જારી કરવામાં આવ્યા છે.જો કે આ માટે 50 ટકા જ સંખ્યાને પરવાનગી આપવામાં આવી છે, જારી […]

સરકારે તહેવારો માટેની નવી ગાઇડલાઇન કરી જાહેર, આ નિયમોનું કરવું પડશે પાલન

કોરોનાના સંકટકાળ વચ્ચે તહેવારોની સિઝન થશે ચાલુ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તહેવારોની સિઝનમાં સાવધાની માટે ગાઇડલાઇન કરી જાહેર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોઇપણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન નહીં કરી શકાય નવી દિલ્હી: કોરોનાની મહામારી વચ્ચે હવે તહેવારોની સિઝન ચાલુ થઇ રહી છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોનાના સંકટકાળને ધ્યાનમાં રાખીને તહેવારોની સિઝનમાં સાવધાની રાખવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી […]

કેન્દ્ર સરકારે ટુ-વ્હિલરમાં મુસાફરી માટે નવી ગાઇડલાઇન જાહેર કરી, વાંચી લો આ નિયમો

દેશમાં ટુ-વ્હીલરના થતા અકસ્માતોને ટાળવા માટે સરકારે ગાઇડલાઇન જાહેર કરી ગાઇડલાઇન મુજબ ડ્રાઇવિંગ સીટની પાછળ હેન્ડ હોલ્ડ લગાવવું હવે ફરજીયાત થશે વ્હિલની ડાબી બાજુ ઓછામાં ઓછો અડધો ભાગ સુરક્ષિત કવર થયેલો હોવો જરૂરી ભારતમાં દર વર્ષે ટૂ-વ્હીલર પર મુસાફરી કરતા અનેક ચાલકો અકસ્માતનો ભોગ બને છે. જો કે હવે ચાલકો અને તેની પાછળ બેઠેલા મુસાફરોની […]

દેશમાં 21 સપ્ટેમ્બરથી સ્વૈચ્છિક ધોરણે શાળાઓ શરૂ કરી શકાશે, આ માટેની ગાઇડલાઇન જાહેર

ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે 21 સપ્ટેમ્બરથી દેશમાં સ્વૈચ્છિક ધોરણે શાળાઓ શરૂ કરી શકાશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ આ માટેની વિસ્તૃત માર્ગરેખા કરી જાહેર શાળાના મુખ્ય દરવાજા પર શિક્ષકો-વિદ્યાર્થીઓનું તાપમાન માપવા થર્મલ ગન્સ રાખવી અનિવાર્ય દેશમાં માર્ચ મહિનામાં કોરોનાનું સંક્રમણ ફેલાયા બાદ લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું જેને પગલે દેશની દરેક સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code