1. Home
  2. Tag "girish mahajan"

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીના 50 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો પ્રધાનનો દાવો

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા એનસીપી-કોંગ્રેસ ગઠબંધનની પરેશાની બિલકુલ ઓછી થવાનું નામ લઈ રહી નથી. સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં થનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસની સાથે જ એનસીપીના મોટા નેતા પાર્ટી છોડી રહ્યા છે. એનસીપીના પ્રમુખ શરદ પવાર પોતાની પાર્ટીના અસંતુષ્ટ નેતાઓને મનાવવામાં લાગેલા છે. આ ઘટનાક્રમ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારના પ્રધાન ગિરીશ મહાજનના નિવેદનથી એનસીપી-કોંગ્રેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code