hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીના 50 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો પ્રધાનનો દાવો
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીના 50 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો પ્રધાનનો દાવો
revoinews

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીના 50 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો પ્રધાનનો દાવો

Revoi
Last updated: July 29, 2019 3:43 pm
Revoi
Published: July 29, 2019
Share
SHARE

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા એનસીપી-કોંગ્રેસ ગઠબંધનની પરેશાની બિલકુલ ઓછી થવાનું નામ લઈ રહી નથી. સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં થનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસની સાથે જ એનસીપીના મોટા નેતા પાર્ટી છોડી રહ્યા છે. એનસીપીના પ્રમુખ શરદ પવાર પોતાની પાર્ટીના અસંતુષ્ટ નેતાઓને મનાવવામાં લાગેલા છે.

આ ઘટનાક્રમ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારના પ્રધાન ગિરીશ મહાજનના નિવેદનથી એનસીપી-કોંગ્રેસ ગઠબંધનની મુશ્કેલી વધી શકે છે. જળ સંસાધન પ્રધાન ગિરીશ મહાજને ક્હ્યુ છે કે વિધાનસભા ચૂંટણી પહેલા એનસીપી-કોંગ્રેસના 50 ધારાસભ્યો ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે.

મહાજને કહ્યુ છે કે કોંગ્રેસ અને એનસીપીના 50 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. એક માસ પહેલા જ એનસીપીના વરિષ્ઠ નેતા ચિત્રા વાઘે કહ્યું હતું કે તેઓ ભાજપમાં સામેલ થવા માંગે છે. ચિત્રા વાઘનું કહેવું હતું કે એનસીપીમાં તેમને કોઈ ભવિષ્ય દેખાઈ રહ્યું નથી.

પ્રધાને કહ્યુ છે કે ધારાસભ્ય આગ્રહ કરી રહ્યા છે કે તેઓ વિધાનસભા ચૂંટણીથી પહેલા ભાજપમાં સામેલ થવા માગે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ જશે અને આગામી કેટલાક સપ્તાહમાં એનસીપી વધુ કમજોર થશે. મહાજનની આ ટીપ્પણી એવા સમયે આવી છે કે જ્યારે એનસીપીના નેતા શરદ પવારનો સાથ છોડતા દેખાઈ રહ્યા છે.

ગત સપ્તાહે એનસીપીના મોટા નેતા અને મુંબઈ યુનિટના પ્રમુખ સચિન અહીર શિવસેનામાં જોડાયા હતા. સચિન અહિર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા. સચિન અહીર ગત 20 વર્ષોથી એનસીપી સાથે હતા.

સચિન અહીર 1999થી 2009 સુધી મુંબઈના શિવડીથી ધારાસભ્ય રહી ચુક્યા છે. બાદમાં તેઓ વર્લીથી ચૂંટણી જીત્યા હતા. સચિના પાર્ટીમાં જોડાવા મામલે શિવસેનાએ ક્હ્યું હતું કે તેમને શહેરી રાજનીતિની સમજ ધરાવતા સચિન જેવા રાજનેતાની તલાશ હતી. પાર્ટી સચિનનો ઉપયોગ રાજ્યમાં અન્ય હિસ્સાઓમાં પ્રચાર માટે પણ કરશે.

આના પહેલા કોંગ્રેસ-એનસીપી ગઠબંધનની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ-શિવસેના ગઠબંધનના હાથે કારમી હાર થઈ હતી. રાજ્યની 48 લોકસભા બેઠકોમાં ભાજપ-શિવસેના ગઠબંધનને 41 બેઠકો મળી હતી. તો કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને માત્ર છ બેઠકોથી સંતોષ કરવો પડયો હતો.

You Might Also Like

पंजाब में ‘आप’ जबरदस्त जीत की ओर, केजरीवाल ने पंजाब के लोगों को दी बधाई
ગુજરાતીઓ આનંદો! 1 ઑક્ટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો જંગલ સફારી પાર્ક ફરી ખુલશે
ગુજરાત સરકારનો નિર્ણય: હવે લગ્નમાં 100 અને અંતિમ વિધિમાં 50 લોકો જ એકઠા થઇ શકશે
ભોપાલમાં આઠ વર્ષની બાળકીની હત્યા કરીને લાશ સાથે બળાત્કાર!
ચૂંટણીની કડવાશ ભૂલીને પીએમ મોદીના શપથગ્રહણ સમારંભમાં પહોંચશે મમતા બેનર્જી
TAGGED:COngressgirish mahajanshivsena
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयहिन्दी

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

August 7, 2026

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

मोहन भागवत के जेन-जी बयान का भाजपा सांसदों ने किया समर्थन, बोले- युवा विपक्ष के बहकावे में नहीं आएगा

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

JPSC-JSSC Protest: 14वें दिन भी जारी छात्रों का आंदोलन, भूख हड़ताल पर अड़े अभ्यर्थी; पेपर लीक जांच की मांग तेज

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?