1. Home
  2. Tag "esic"

सेवानिवृत्त कर्मचारियों को तोहफा : ESIC ने नियमों में ढील के साथ चिकित्सा लाभ देने का किया फैसला

नई दिल्ली, 10 फरवरी। कर्मचारी राज्य बीमा निगम (ESIC) ने सेवानिवृत्त कर्मचारियों को तोहफा देते हुए नियमों में ढील के साथ उन्हें चिकित्सा लाभ देने का फैसला किया है। श्रम मंत्रालय ने शनिवार को जारी एक बयान में कहा कि केंद्रीय मंत्री भूपेंद्र यादव की अध्यक्षता में ईएसआईसी की 193वीं बैठक में यह फैसला लिया […]

કોરોનાકાળમાં બેરોજગાર બનેલા લોકો માટે સરકારની ખાસ યોજના- ઓનલાઈન અરજી કરીને મેળવો લાભ

કોરોનાકાળમાં બેરોજગાર બનેલા લોકો માટે સરકારની ખાસ યોજના  ઓનલાઈન અરજી કરીને મેળવો લાભ 1 લી જુલાઈ 2020થી વધારીને યોજનાનો લાભ 30 જુન 2021 સુઘી લંબાવાયો   કેન્દ્ર સરકાર દ્વારા કોરોના કાળમાં બેરોજગાર બનેલા લોકો માટે ખાસ યોજના વિકસાવવામાં આવી છે, બેરોજગારીનો ભોગ બનેલા લોકો માટે સરકાર એ ઈએસઆઈસી એટલે કે અટલ વિમા પ્રકાશન કલ્યાણ યોજના […]

કામદારોને આવતા વર્ષ સુધી બેરોજગારીનો લાભ મળશે

સરકારે કામદારોને આપી મોટી ભેટ આવતા વર્ષ સુધી બેરોજગારીનો લાભ મળશે ESIC એ કોવિડ -19 ને ધ્યાનમાં રાખીને લીધો નિર્ણય કર્મચારી રાજ્ય વીમા નિગમ એ બેરોજગારીનો લાભ ઉઠ્વવાની સમયમર્યાદાને એક વર્ષ માટે વધારી 30 જૂન 2021 સુધી કરી દીધી છે. અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના જૂન 2018 માં બે વર્ષ માટે પાયલોટ ધોરણે શરૂ કરવામાં […]

કોરોના સંકટમાં બેરોજગાર બનેલા 40 લાખ કામદારોને રાહત : સરકાર ત્રણ મહિના સુધી 50 ટકા પગાર ચૂકવશે

કોરોનાકાળમાં મજુર કામદારોને રાહત 3 મહિના સુધી મળશે અડધો પગાર સરકારે કર્યો  67 કરોડનો ખર્ચ આ યોજનામાં દિલ્હીઃ-  સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે રોજગાર પર આર્થિક અસર પડેલી જોવા મળી રહી થે ,જેમાં કામદારોને મોટો ફટકો પડ્યો છે ત્યારે સરકાર હવે કામદારોની વ્હારે આવી છે, બે રોજગાર બનેલા કામદારોને વિતેલા ત્રણ મહિનાના પગાર રુપે 50 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code