1. Home
  2. Tag "Covid-19"

ઠંડી દરમિયાન વકરી શકે છે કોરોના સંક્રમણ: ડૉ.હર્ષવર્ધન

દેશમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે એક રિપોર્ટમાં દાવો ઠંડા વાતાવરણમાં કોરોના સંક્રમણ ઝડપી ફેલાય છે કેન્દ્રીય સ્વાસથ્ય મંત્રીએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હી: દેશમાં એક તરફ કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે વધુ એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઠંડા વાતાવરણમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો જોવા મળી શકે […]

કોરોના વેક્સીનનાં સંગ્રહ માટે સરકારે કોલ્ડ સ્ટોરેજની શોધ શરૂ કરી, બનાવ્યો આ પ્લાન

કોરોના વાયરસની વેક્સીન ઉપલબ્ધ થયા બાદ કોલ્ડ સ્ટોરેજ શોધવાનો પડકાર આ જ દિશામાં સરકારે હવે મોટા પાયે કોલ્ડ સ્ટોરેજ શોધવાનું શરૂ કર્યું આ પ્લાનથી દેશભરમાં વેક્સિનની ઉપલબ્ધતા સુનિશ્વિત કરી શકાશે નવી દિલ્હી: કોરોના વાયરસની વેક્સીન આગામી કેટલાક મહિનાઓમાં દેશમાં ઉપલબ્ધ બનશે ત્યારે તેની સામે બીજો મોટો પડકાર તેને સ્ટોર કરવા માટે કોલ્ડ સ્ટોરેજ શોધવાનું છે. […]

હવે ખાનગી લેબમાં પણ કોરોનાનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ થઇ શકશે, આટલો થશે ચાર્જ

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારનો નિર્ણય હવે ખાનગી લેબમાં પણ રેપિટ એન્ટિબોડી ટેસ્ટ થઇ શકશે એન્ટિબોડી ટેસ્ટ જો દર્દી લેબમાં કરાવે તો રૂ.450 ચાર્જ થશે ગાંધીનગર:  રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વ્યાપકપણે વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. ગુજરાતના આરોગ્ય વિભાગે ખાનગી લેબોરેટરીઓને પણ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવાની મંજૂરી આપી દીધી […]

ICMRને મળી સફળતા, કોવિડ-19ના ઇલાજ માટે વિકસિત કરી શુદ્વ એંટીસેરા, જાણો શું હોય છે એંટીસેરા

કોવિડ-19ની ઇલાજની દિશામાં ICMRને મળી સફળતા ICMRએ કોવિડ-19ના ઇલાજ માટે શુદ્વ એંટીસેરા કરી વિકસિત તેના ક્લીનિકલ પરીક્ષણ માટે પણ મળી મંજૂરી નવી દિલ્હી:  કોવિડ-19ની ઇલાજની દિશામાં ICMRને વધુ એક સફળતા હાંસલ થઇ છે. ICMR દ્વારા શુદ્વ એંટીસેરા વિકસિત કરવામાં આવી છે. આ અંગે ICMRના મહાનિર્દેશક ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું કે અમે હોર્સ સેરા વિકસિત કર્યું […]

હવે આ રાજ્યમાં બસ-ટેક્સીમાં માસ્ક વગર મુસાફરી નહીં કરી શકાય, મોલમાં પણ નહીં મળે એન્ટ્રી

દેશમાં કોરોનાના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર પણ સામેલ મહારાષ્ટ્રમાં હવે ટેક્સી, બસ, દુકાનો અને મોલમાં માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું માસ્ક વગર ટેક્સી અને બસ યાત્રા પર પ્રતિબંધ, મોલ કે દુકાનમાં પણ નહીં કરી શકાય પ્રવેશ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે લોકો કોવિડ-19ની ગાઇડલાઇન્સનું પાલન કરે તે […]

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન, 12,276 પ્રવાસી શ્રમિકોને મળી રોજગારી: રેલવે

કોવિડ-19થી પ્રભાવિત પ્રવાસી મજૂરો માટે ગરીબ કલ્યાણ રોજગાર યોજના કરાઇ હતી શરૂ આ રોજગાર અભિયાન હેઠળ મજૂરોને 10 લાખ દિવસ મળ્યું કામ 164 રેલવે પ્રોજેક્ટ્સ હેઠળ 12,276 પ્રવાસી શ્રમિકોને મળ્યું કામ ભારતમાં કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન અનેક લોકોને ઘરે બેસવાનો વારો આવ્યો હતો ત્યારે આ વચ્ચે રેલવે તરફથી એક સકારાત્મક અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યો છે. […]

અમદાવાદ: AMC દ્વારા ટેસ્ટ વન ટેસ્ટ ઓલ અભિયાન શરૂ, નિ:શુલ્ક કોરોનાના ટેસ્ટ કરાવી શકાશે

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વ્યાપકપણે ફેલાઇ રહ્યું છે અમદાવાદ શહેરમાં પણ કોરનાના કેસમાં સતત થઇ રહ્યો છે વધારો AMC દ્વારા કોરોનાના ટેસ્ટ કરાવવા માટેની સુવિધા ઉભી કરવામાં આવી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વ્યાપકપણે ફેલાઇ રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ કેસોની સંખ્યા સતત વધી રહી છે, જેને ધ્યાનમાં રાખીને શહેરના ઘણા સ્થળોએ કોરોના ટેસ્ટ કરાવવા માટેની સુવિધા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code