1. Home
  2. Tag "bihar"

બિહારના ધારાસભ્ય અનંત કુમારના ઘર પર પોલીસનો દરોડો, AK-47 રાઈફલ જપ્ત

બિહારના બાહુબલી અને અપક્ષ ધારાસભ્ય અનંત સિંહના ઘર પર પાડવામાં આવેલા પોલીસના દરોડામાં એક એકે-47 જપ્ત કરવામાં આવી છે. પોલીસે મોકામાના અપક્ષ ધારાસભ્ય અનંત સિંહના પૈતૃક ગામ લદમામાં પટના ગ્રામીણ એસપીના નેતૃત્વમાં શુક્રવારે સવારથી દરાડોની કાર્યવાહી શરૂ કરી હતી. જાણકારી પ્રમાણે પોલીસને ધારાસભ્યના ઘરમાંથી બે બોમ્બ પણ મળી આવ્યા છે. અનંત સિંહ પર ડઝનબંધ હત્યા […]

“ પાકિસ્તાન ઝિંદાબાદ” નામથી ચલાવી રહ્યો હતો વ્હોટ્સએપ ગ્રૃપઃ 22વર્ષના યૂવકની અટકાયત

બિહાર પોલીસે બેતિયા શહેરમાંથી એક યૂવકની ઘરપકડ કરી છે,  યૂવક પર આરોપ છે કે તે વ્હોટ્સએપ પર પાકિસ્તાને સમર્થન આપતા ગ્રુપનું સંચાલન કરી રહ્યો છે, પોલીસના જણાવ્યાં મુજબ આરોપી યૂવકને ચંપારણ જીલ્લાના બેતિયા શહેરથી પકડવામાં આવ્યો છે  યૂવકની ઓળખ સદ્દામ કુરેશીના નામથી થઈ છે, સદ્દામ  વ્હોટ્સ્એપ ગૃપનો એડમિન હતો  ગૃપનું નામ પાકિસ્તાન ઝિંદાબાદ રાખ્યું હતું. […]

બિહારમાં અનેક નદીઓપર મંડાય રહ્યો છે ખતરોઃકેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

દેશના કેટલાક રાજ્યોમાં વરસાદનું તાંડવ બિહારમાં બીજા દિવસે પણ રેલ વ્યવહાર ઠપ અનેક રાજ્યો પુરની ઝપટમાં ઘણા રાજ્યો પર મંડાય રહ્યો છે ખતરો ભારેથી અતિભારે વરસાદની આગાહી બિહારમાં નદીમાં ડૂબવાથી 9 લોકોએ જીવ ગુમાવ્યાં દેશભરમાં વરસાદે જોર પકડ્યું છે ત્યારે અનેક રાજ્યોમાં પુરની સ્થિતી જોવા મળી છે ત્યારે બિહારમાં ખગડીયામાં કોસી અને બાગમતી નદી સ્થિર […]

બિહારની કપરી હાલતઃ એક બાળકની હ્રદયદ્રાવક તસ્વીર આપને હચમચાવી દેશે

બિહારના મુજફ્ફરપુરના શિવાઈપટ્ટી વિસાતારના શીતલપટ્ટી ગામમાં બાગમતી નદીમાં ક બાળકનું ડુબવાના કારણે મોત નિપજુયુ છે બાળકનું નામ અર્જુન બતાવવામાં વી રહ્યું છે દુનિયાભરમાં માનવ પ્રકોપ સામે અત્યાર સુધી કોઈ જીતી શક્યું નથી ત્યારે બિહારની હાલત પમ હાલમાં કઈક એવીજ જોવા મળે છે બિહારમાં આવેલા પુરના કારણે લાખો લોકો તેનો ભોગ બન્યા છે, ચોરેબાજુ પાણીમાં ગરકાવ […]

બિહારના મુઝફ્ફરપુરમાં લાગ્યા પોસ્ટર, તેજસ્વી યાદવને શોધનારને 5100 રૂપિયાનું ઈનામ

મુઝફ્ફરપુર :  બિહારના મુઝફ્ફરપુરમાં રાષ્ટ્રીય જનતા દળના નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવને લઈને પોસ્ટર લગાવવામાં આવ્યા છે। પોસ્ટરમાં તેજસ્વી યાદવને શોધનારને 5100 રૂપિયાના ઈનામની જાહેરાત પણ કરવામાં આવી છે. તેજસ્વી યાદવને લઈને લગાવવામાં આવેલા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે તેજસ્વી લોકસભા 2019ના પરિણામ બાદથી ગાયબ છે. તેજસ્વીને શોધનારાને 5100 રૂપિયા રોકડ ઈનામ તરીકે […]

‘ચમકી’ તાવથી 108 બાળકોના મોત બાદ મુઝફ્ફરપુર પહોંચ્યા સીએમ, લાગ્યા ‘નીતિશ ગો બેક’ના સૂત્રો

મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુરમાં એક્યૂટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ એટલે કે ચમકી તાવને કારણે અત્યાર સુધીમાં 108 બાળકોએ જીવ ગુમાવ્યા છે. ગત એક સપ્તાહના હાહાકાર બાદ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર હવે હોસ્પિટલમાં બાળકોના ખબરઅંતર જાણવા માટે પહોંચ્યા છે. નીતિશ કુમારના હોસ્પિટલમાં પહોંચવાની સાથે તેમનો આકરો વિરોધ થયો હતો અને બહાર ઉભેલા લોકોએ નીતિશ ગો બેકના સૂત્ર પણ પોકાર્યા […]

બિહારમાં ‘ચમકી’ તાવથી 108 બાળકોના મોત બાદ જાગ્યા સીએમ નીતિશ કુમાર, પહોંચ્યા મુઝફ્ફરપુર

મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુરમાં સેંકડો બાળકો એક્યૂટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ એટલે કે ચમકી તાવની ઝપટમાં આવી ગયા છે. મુઝફ્ફરપુરમાં આ તાવથી મરનારાઓની સંખ્યા 108ની થઈ ચુકી છે. ત્યાં હોસ્પિટલમાં ભરતી બીમાર બાળકોની સંખ્યા વધીને 414ની થઈ ચુકી છે. ચમકી તાવથી પીડિત મોટાભાગના દર્દી મુઝફ્ફરપુરની સરકારી શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તથા કેજરીવાલ હોસ્પિટલમાં એડમિટ છે. અત્યાર સુધી […]

બિહારમાં ‘ચમકી’ તાવથી 100થી વધુના મોત, કેન્દ્ર-રાજ્યના આરોગ્ય પ્રધાનો સામે કેસ, પ્રેસ કોન્ફરન્સમાં ચૌબેને આવ્યું ઝોકું- પાંડેએ પુછ્યો મેચનો સ્કોર!

બિહારમાં હાલના દિવસોમાં ચમકી તાવ (Acute Encephalitis Syndrome)નો કેર જોવા મળી રહ્યો છે. લગભગ 100થી વધારે બાળકોના મોત ચમકી તાવના કારણે થઈ ચુક્યા છે. તો 16મી જૂને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધનને ચમકી તાવ મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જો કે આ પ્રેસ કોન્ફરન્સમાં બિહારના આરોગ્ય પ્રધાન મંગલ પાંડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો […]

બિહારમાં નીતિશ મંત્રીમંડળનો વિસ્તાર, જેડીયુ કોટામાંથી 8 નવા મંત્રીઓ સામેલ

બિહારમાં શાસકપક્ષ જનતા દળ (યુનાઇટેડ)ના ઘણા ધારાસભ્યોના સાંસદ બની ગયા પછી ખાલી થયેલા મંત્રીપદ ભરવા માટે મુખ્યમંત્રી નીતિશકુમારે આજે રવિવારે મંત્રીમંડળનો વિસ્તાર કર્યો મુખ્યમંત્રીએ પોતાની પાર્ટી જેડીયુના 8 ધારાસભ્યોને મંત્રી બનાવ્યા. તેમાં નરેન્દ્ર નારાયણ યાદવ, શ્યામ રજક, અશોક ચૌધરી, બીમા ભારતી, સંજય ઝા, રામસેવક સિંહ, નીરજ કુમાર અને લક્ષ્મેશ્વર રાયના નામ સામેલ છે. આ બાબતે […]

ચૂંટણીમાં હાર બાદ આરજેડીમાં બળવાના સૂર, ધારાસભ્યે માંગ્યું તેજસ્વી યાદવનું રાજીનામું

પટના: બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડીની મુશ્કેલીઓ લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ વધતી દેખાઈ રહી છે. લોકસભા ચૂંટણીમાં આરજેડીને બિહારની 40માંથી સમ ખાવા પુરતી એક બેઠક પણ મળી નથી. તેના પછી નેતૃત્વ વિરુદ્ધ વિરોધના સૂર તેજ થવા લાગ્યા છે. આ કડીમાં આરજેડીના એક ધારાસભ્ય મહેશ્વર યાદવે બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પદેથી લાલુ યાદવના નાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code