1. Home
  2. Tag "bihar"

कोरोना संकट : नीतीश सरकार ने भी बिहार में 15 मई तक लगाया लॉकडाउन

पटना, 4 मई। देश में कोरोना संक्रमण से बिगड़ती स्थिति को देखते हुए अन्य कई राज्यों की भांति बिहार में भी मंगलवार को 15 मई तक लॉकडाउन लगा दिया गया है। मुख्यमंत्री नीतीश कुमार ने खुद इस आशय की घोषणा की। समझा जाता है कि लॉकडाउन लगाने का लगातार दबाव बढ़ने के कारण नीतीश सरकार […]

નિતીશ કુમાર સરકારે મંત્રાાલયોની ફાળવણી કરી – ગૃહમંત્રાલય નિતીશ કુમાર જ સંભાળશે

બિહારમાં મંત્રી પદની થઈ ફાળવણી ગૃહમંત્રાલય નીતિશ કુમારે પોતાના પાસે જ રાખ્યું બિહારમાં રાજ્યમાં અનેક લોકોએ મોદીજીને સમર્થન આપીને નિતીશ કુમારના શીરે જીતનો તાજ પહેરાવ્યો હતો, એનડીએ એ બીજેપી સાથે મળીને જંગ જીત્યા બાદ હવે મંત્રી પદની ફાળવણીનો વારો આવ્યો છે, નિતિશ કુમારના નેતૃત્વવાળી એનડીએ સરકારને સોમવારના રોજ રાજ્યપાલ ફાલ્ગુન ચૌહાણે પદ માટે શપથ ગ્રહણ […]

નીતીશ કુમાર આજે 7મી વખત લેશે મુખ્યમંત્રી પદના શપથ, 2 નવા નાયબ મુખ્યમંત્રી પણ શપથ ગ્રહણ કરશે

આજથી બિહારની કમાન ફરીથી નીતિશ કુમાર સંભાળશે આજે બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર સાતમી વખત લેશે શપથ તેમના સિવાય અન્ય બે નાયબ મુખ્યમંત્રી પણ શપથ લે તેવી શક્યતા પટના:  આજે ફરીથી બિહારની કમાન નીતિશ કુમાર સંભાળશે. બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર સાતમી વખત શપથ લેશે. આજે સાંજે શપથવિધી સમારોહ યોજાશે. આપને જણાવી દઇએ કે રવિવારે […]

બિહારની જનતાના નામે પીએમ મોદીએ લખ્યો પત્ર – રાજ્યના વિકાસ માટે નીતીશ સરકારની જરુર

બિહારની જનતાના નામે પીએમ મોદીનો   પત્ર કહ્યું-રાજ્યના વિકાસ માટે નીતીશ સરકારની જરુર હાલમાં બિહાર વિધાનસભાના ત્રીજા તબક્કાનું મતદાન યોજાનાર છે ,તે પહેલા દેશના વડાપ્રધાન મોદીએ ગુરુવારના રોજ બિહારની જનતાના નામે એક ખાસ પત્ર લખ્યો છે, આ પત્રમાં પીએ મોદીએ એનડીએ પર વિશ્વાસ બનાવી રાખવા તેમજ રાજ્યના વિકાસ માટે નીતીશ સરકારને પસંદ કરવાની અપીલ કરી છે. […]

બિહાર રેલી સંબોધનમાં પીએમ મોદીએ લોકોને કરી અપીલ- તહેવારોમાં જે પણ ચીજ-વસ્તુ ખરીદો લોકલ ખરીદો

પીએમ મોદીની અપીલ લોકલ ચીજ વસ્તુની ખરીદી કરો આત્મ નિર્ભર ભારત- સ્થાનિક વસ્તુઓની ખરીદીને પ્રોત્સાહન આપવું દેશના વડાપ્રધાન પીએમ મોદીએ શુક્રવારના રોજ બિહારમાં ત્રણ સભા સંબોધિત કરી હતી, જેમાં આજના દિવસની છેલ્લી રેલી ભાગલપુરની હતી જેમાં તેમણે દેશની જનતાને અપીલ કરી હતી કે, તહેવારોના દિવસોમાં લોકલ વસ્તુની જ ખરીદી કરો, જે પણ કઈ ચીજ વસ્તુ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારમાં 3 ચૂંટણી સભાઓનું સંબોધન કરશે

લોકડાઉન બાદ પીએમ આજે પહેલીવાર ચૂંટણી પ્રચાર કરશે પીએમ બિહારમાં ૩ચૂંટણી સભાઓનું સંબોધન કરશે 28 ઓક્ટોબરથી શરૂ થશે પ્રથમ તબક્કાના મતદાન સસારામ,ગયા અને ભાગલપુરમાં યોજાશે રેલીઓ યુપીના સીએમ યોગી પણ કરી રહ્યા છે પ્રચાર અમદાવાદ: લોકડાઉન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પહેલીવાર ચૂંટણી પ્રચાર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારમાં 3 ચૂંટણી સભાઓનું સંબોધન કરશે. આ […]

બિહારમાં વિઘાન સભા ચૂંટણીના પડઘમ – પીએમ મોદી 23 તારીખથી બિહારની 12 રેલીઓમાં જોડાશે

પીએમ મોદી આવનારી 23 તારીખથી બિહારની મુલાકાતે   રેલીનું કરશે આયોજન બીજેપી ચૂંચટણી રેલીને સંબોધિત કરશે બિહાર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એનડીએ સાથે મળીને બીજેપી દ્વારા એડીચોંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, 28 તારીખે બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે, ત્યારે હવે પીએ મોદી ખુબ જ ઓછા સમયગાળાની અંદર બિહારની રાજનિતી રેલીઓમાં […]

પીએમ મોદીની બિહારને ભેટ -કોસી રેલ મહાસેતુ સહીત 12 યોજનાઓનું લોકાપર્ણ કર્યું

પીએમ મોદીએ બિહારમાં 12થી વધુ પરિયોજનાનું લોકાર્પણ કર્યુ પીએમ મોદીની બિહારને ભેટ કોસી રેલ મહાસેતુનું લોકાર્પણ કર્યુ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ શુક્રવારે બિહારના ઐતિહાસિક કોસી રેલ મહાસેતુની સાથે યાત્રીઓની સગવડતા સંબંધિત 12 રેલ્વે સંબિધિત પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. આ પહેલા વડા પ્રધાન કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણવાયું હતું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code