1. Home
  2. Tag "ayodhya"

મંદિરનો પાયો ખોદવા માટે ચાંદીના પાવડાનો ઉપયોગ કરાયો

રામનગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ મંદિરનો પાયો ખોદવા માટે ચાંદીના પાવડાનો ઉપયોગ ચાંદીના સાધનથી ઇટ પર સિમેન્ટ લગાવવામાં આવી અમદાવાદ: રામ મંદિર સાથે દરેક ભારતીયની એવી લાગણી જોડાયેલી છે કે જેને કોઈ રીતે તોલી શકાય નહી. તમામ ભારતીય રામ મંદિરના નિર્માણ અને ભૂમિપૂજન માટે દિલો જાનથી કામ કરી રહ્યા છે, જે રીતે સરકાર તથા […]

રામ મંદિર  ભૂમિપૂજન: RSSના સરસંઘ ચાલક મોહન ભાગવતના મહત્વના બોલ

અમદાવાદ: આરએસએસના નેતા મોહન ભાગવતે રામમંદિરને લઈને કેટલીક મહત્વની વાત કહી છે, તેમણે કહ્યું કે આ એક આનંદનો ક્ષણ છે અને રામમંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. મોહન ભાગવતે રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ સમયે જણાવ્યું કે તેમણે આજથી 30 વર્ષ પહેલા એક સંકલ્પ લીઘો હતો અને આ 30 વર્ષના પ્રારંભે સંકલ્પ પૂર્ણનો આનંદ છે. રામ […]

અયોધ્યાએ તમામને એક કર્યાઃ ઉમા ભારતી

દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં સાધ્વી ઉમા ભારતી પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે રામ મંદિરના નિર્માણને લઈને ખુશી વ્યક્ત કરી હતી. તેમજ અયોધ્યાએ તમામને એક કર્યાં છે અને વિભાજનકારી વિચારધારાને નષ્ટ કરી હોવાનું ઉમા ભારતીએ જણાવ્યું હતું. સાધ્વી ઉમા ભારતીએ જણાવ્યું હતું કે, અયોધ્યાએ તમામને એક કર્યાં છે. તમામ વિભાજનકારી વિધારધારાને […]

રામ મંદિર ભૂમિ પૂજન: રામ લલ્લાની પ્રથમ મનમોહક તસવીર આવી સામે, જુઓ તસવીર

 અયોધ્યામાં આજે મહત્વનો દિવસ રામ લલ્લાની પહેલી તસવીર આવી સામે 12:30 કલાકની આસપાસ ભુમિ પૂજન શરૂ થશે અયોધ્યામાં પીએમ મોદીના હસ્તે રામ મંદિરનું ભવ્ય ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે.આ પૂર્વે સંપૂર્ણ અયોધ્યાએ શણગાર સજયો છે. અયોધ્યામાં દિવાળીના પર્વ જેવો માહોલ છે ત્યારે ભૂમિપૂજન પહેલા રામ લલ્લા ની પ્રથમ તસવીર સામે આવી છે જે ખૂબ જ […]

શ્રી રામ મંદિર નિર્માણને લઈને પ્રવીણ તોગડિયાનું નિવેદન

અમદાવાદ:  તો આખરે અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણનું કામ શરૂ થતા કરોડો લોકોમાં ખુશીનો માહોલ છે. વાત એવી છે કે કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને કેટલાક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું નથી. રામ મંદિરના નિર્માણ લઈને સૌથી સારી વાત એ છે કે કોઈના મનમાં કોઈ દુખની ભાવના નથી. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાને […]

અયોધ્યા ભૂમિ પૂજન: RSS પ્રમુખ મોહન ભાગવતથી લઈને ઇકબાલ અન્સારી સુધી, આ મહેમાનો રહેશે ઉપસ્થિત

આજે અયોધ્યામાં છે ઐતિહાસીક દિવસ આજે થશે રામ મંદિરનું ભૂમિ પૂજન ભૂમિ પૂજન કાર્યક્રમમાં આ અતિથિઓ રહેશે હાજર અયોધ્યામાં આજે ભવ્ય રામમંદિર માટે આધારશીલા રાખવામાં આવશે અયોધ્યામાં અતિથિઓનું આગમન શરૂ થઇ ચૂક્યું છે ભૂમિપૂજન ના કાર્યક્રમ આવશે અતિથિ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત રામ મંદિર ભૂમિપૂજન ના કાર્યક્રમમાં નીચે […]

મારા હ્યદય નજીકનું એક સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છેઃ અડવાણી

દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણનુ ગણતરીના કલાકોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ કરવામાં આવશે. તે પહેલા જ વર્ષોથી રામ મંદિર માટે લડત ચલાવતા પૂર્વ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ ટ્વીટ કરીને રામ મંદિરના નિર્માણને લઈ ખુશી વ્યક્ત કરી છે. તેમજ 1990ની રથયાત્રાની યાદ તાજી કરી હતી. પૂર્વ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું […]

જય શ્રી રામ! અયોધ્યામાં મંદિર નિર્માણ, ભગવાન શ્રી રામના જીવન પર એક નજર

– દેવાંશી દેસાણી જય શ્રી રામ,  રામ અને કૃષ્ણ એ ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભો અને ભારતીય જનતાના નિષ્ટાકેન્દ્ર છે.પ્રત્યેક ભારતીયના હદય પર રામનું પ્રેમશાસન હજી પણ ચાલી રહ્યું છે. ઠેરઠેરથી આવતો શ્રીરામ જય રામ જય રામની ધૂનનો ઉદધોષ એની સાક્ષી પૂરે છે. રામનો જન્મ ચૈત્રસુદ નવમીને દિવસે બપોરના ૧૨ વાગ્યે થયો હતો. બળબળતા બપોરમાં અને ઘગધગતા […]

RSS પ્રમુખ મોહન ભાગવતનું અયોધ્યા ખાતે આગમન-ભુમિ પૂજન કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

પ્રમુખ મોહન ભાગવત પહોંચ્યા અયોધ્યા રામ મંદિર ભુમિ પૂજન કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત અયોધ્યા નગરીમાં આવતી કાલે ભુમિ પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે જેમાં દેશના વડાપ્રધાન મોદીના હસ્તે ભુમિ પૂજન કરવામાં આવનાર છે તેમની સાથે અનેક મહાન હસ્તીઓની ઉપસ્થિતિ જોવા મળશે.હાલ રામ નગરી અયોધ્યામાં રામનામના નારાઓ લાગી રહ્યો છે,સમગ્ર અયોધ્યા ભક્તિમય માહોલમાં પરિવર્તીત થયુ છે,તે સાથે […]

અયોધ્યામાં નિર્માણ પામનાર રામ મંદિરનું માળખું- મંદિરની ડિઝાઈન તૈયાર કરવામાં સોમપુરા પરીવારનું મહત્વનું યોગદાન

રામ મંદિરની ડિઝાઇન બનાવવામાં ગુજરાતીનો ફાળો સોમપુરા પરિવારનો મંદિરની ડિઝાઈન તૈયાર કરવામાં મહત્વનું યોગદાન સોમનાથ મંદિર,અક્ષરધામ મંદિર તેમનું કાર્ય છે નાગરશૈલીમાં મંદિર બનાવવાની તેમની ખાસિયત છે સમગ્ર દેશના લોકો રામ મંદિર નિર્માણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,અયોધ્યામાં આનવારી 5 ઓગસ્ટના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ કરનાર છે,રામ મંદિર માટે ખાસ પ્રકારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code