1. Home
  2. Tag "ayodhya"

अयोध्या का ऐसा विकास हो कि हर किसी की कम से कम एक बार वहां जाने की इच्छा जरूर हो : पीएम मोदी

नई दिल्ली, 26 जून। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि भगवान श्रीराम की जन्मस्थली अयोध्या को इस तरह विकसित किया जाए कि हर किसी को अपने जीवन में कम से कम एक बार वहां जाने की इच्छा महसूस हो। शनिवार को अयोध्या के विकास कार्यों की समीक्षा के दौरान उन्होंने ये विचार व्यक्त किए। […]

उत्तर प्रदेश : अयोध्या में 400 करोड़ की लागत से बनेगा बस अड्डा, कैबिनेट ने 8 प्रस्तावों को दी मंजूरी

लखनऊ, 15 जून। उत्तर प्रदेश सरकार आराध्य देव श्रीराम की जन्मस्थली अयोध्या में 400 करोड़ रुपये की लागत से अंतरराष्ट्रीय स्तर का बस अड्डा बनाएगी। इसके साथ ही लखनऊ में एसटीपी और प्रयागराज में दो फ्लाई ओवरों का निर्माण भी किया जाएगा। मुख्यमंत्री योगी आदित्यनाथ की अध्यक्षता में सोमवार को हुई कैबिनेट की बैठक के दौरान […]

श्रीराम मंदिर के लिए जमीन खरीद में घोटाले के आरोपों से विहिप नाराज, मानहानि का केस करने पर विचार

नई दिल्ली, 15 जून। विश्व हिन्दू परिषद (विहिप) ने अयोध्या में श्रीराम मंदिर के लिए जमीनों की खरीद में श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट पर लगाए गए भ्रष्टाचार व घोटाले के आरोपों पर नाराजगी जाहिर की है और जिन लोगों ने ऐसे आरोप लगाए हैं, उनके खिलाफ मानहानि का मुकदमा दायर करने पर विचार कर […]

श्रीराम मंदिर जमीन विवाद में बोले संजय सिंह – मैं झूठा साबित हुआ तो दर्ज कराएं 500 करोड़ की मानहानि का केस

लखनऊ, 14 जून। श्रीराम मंदिर के लिए श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट की ओर से कथित तौर पर कई गुना ज्यादा दाम पर खरीदी गई जमीन के मामले में आरोप-प्रत्यारोप का दौर शुरू हो गया है। आम आदमी पार्टी के सांसद संजय सिंह और पूर्व विधायक व समाजवादी पार्टी के नेता पवन पांडेय के आरोपों […]

પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વખતે જોવા મળશે અયોધ્યાનું રામ મંદિર

ગણતંત્ર પર્વની પરેડ માટે ઉત્તરપ્રદેશ તૈયાર જાંખીમાં જોવા મળશે અયોધ્યાનું રામ મંદિર જાંખીમાં’દીપોત્સવ’ની ઝલક પણ જોવા મળશે અયોધ્યામાં બની રહેલ રામ મંદિરની મહિમા અને ભવ્યતાનું પ્રદર્શન 26 જાન્યુઆરીએ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં યોજાનારા પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન કરવામાં આવશે. રાજ્યના સુચના વિભાગ દ્વારા પ્રજાસત્તાક દિવસની પરેડ માટે અયોધ્યાના રામ મંદિરની જાંખી ખાસ તૈયાર કરવામાં આવી […]

દિવાળીના પર્વ પર રામ નગરી અયોધ્યા 5.51 લાખ દિવાઓથી જગમગશે

સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ પ્રથમ દિવાળી અયોધ્યા નગરી દિવાઓથી સજાવાશે 5 લાખ 51 હજાર દિવાઓથી રામ નગરી ઝળહળશે સમગ્ર તૈયારીઓ શરુ કરવામાં આવી   છેલ્લા કેટાલય વર્ષો બાદ રામલલા દરબાર સહીત શ્રીરામ જન્મભૂમિ પરિસર દીવાઓની જ્યોતથી જગમગતું જોવા મળશે, આ વર્ષની દિવાળી યોધ્યાવાસીઓ માટે તેમજ સમગ્ર દેશના લોકો માટે ખાસ હશે, વિતેલા વર્ષે અયોધ્યામાં 4 […]

રામ-જાનકી માર્ગનું નિર્માણ: ભક્તો અયોધ્યાથી પાંચ કલાકમાં સીતામઢી પહોંચી શકશે

અયોધ્યા અને સીતામઢીને જોડતો બનાવવામાં આવી રહ્યો છે માર્ગ આ માર્ગનું નામ રામ – જાનકી રાખવામાં આવશે ભક્તો પાંચથી છ કલાકમાં અયોધ્યાથી સીતામઢી પહોંચી શકશે – યોગી આદિત્યનાથ લખનઉ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે,અયોધ્યા અને સીતામઢીને જોડતો એક માર્ગ બનાવવામાં આવી રહ્યો છે, જેનું નામ રામ-જાનકી માર્ગ રાખવામાં આવશે. આ સાથે,ભક્તો પાંચથી છ કલાકમાં […]

રેલ્વેની યાત્રીઓને ખાસ ભેટ – મેરઠથી શ્રીરામપથ યાત્રા માટે 12 ડિસેમ્બરથી ખાસ ટ્રેનનું સંચાલન કરાશે

યાત્રીઓને રેલ્નેની ખાસ ભેટ શ્રીરામ પથયાત્રાનો સફર  ટ્રેનમાં કરી શકાશે ખાસ ટ્રેનનું સંચાલન 12 ડિસેમ્બરથી શરુ કરાશે રેલ્વે વિભાગ અનેક ટ્રેન શરુ કરીને યાત્રીઓને એક પછી એક સોગાત આપી રહી છે,ત્યારે હવે રેલ્વે એ મેરઠને શ્રીરામ પથ યાત્રાની સોગાત આપી છે, જે ઘમઆલાંબા સમય પછી ઘાર્મિક યાત્રા માટે મળી છે, શ્રીરામ પથ યાત્રા માટે 12 […]

અયોધ્યા નિર્માણ કાર્ય: ચેન્નાઇની એન્જિનિયર્સની ટીમ પહોંચી અયોધ્યા, પાયા ખોદવાની કામગીરી થશે શરૂ

રામ મંદિરના પાયો ખોદવાનું કાર્ય હવે શરુ થશે  ચેન્નઈથી એન્જિનિયર્સની ટીમ અયોધ્યા આવી પહોંચી સ્તંભો પર વજનની ચકાસણીનું કાર્ય હાથ ઘરાશે હાલ સ્તંભ વપર 700 ટન વજન આપી પરિક્ષણ થી રહ્યું છે સમગ્ર દેશવાસીઓ રામ મંદિર બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે રામ મંદિરનો પાયો નખાવાની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે,રામ મંદિરના […]

રામ મંદિરના 12 પરિક્ષણ સ્તંભો બનીને તૈયાર – નિષ્ણાંતો દ્રારા ક્ષમતા તપાસવામાં આવશે

રામ મંદિરના 12 ટેસ્ટ પિલર બનીને તૈયાર  નિષ્ણાંતો દ્રારા સ્તંભની ક્ષમતા તપાસવામાં આવશે પરિક્ષણ બાદ કાર્ય શરુ કરવામાં આવશે રામ મંદિરનો પાયો ખોદતાં પહેલા શ્રી રામ જન્મભૂમિના પરીસરમાં પાઇલિંગ પરીક્ષણ હેછઠ 12 પરિક્ષણ સ્તંભો તૈયાર થઈ ચૂક્યા છે. હવે 28 દિવસ પછી સ્તંભના ભારની ક્ષમતાનું પરીક્ષણ આઈઆઈટી ચેન્નઈના નિષ્ણાતો દ્વારા કરવામાં આવશે. ત્યાર બાદ રામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code