1. Home
  2. Tag "amit shah"

ABVPથી શરૂ કરીને વાજપેયી – મોદી સરકારમાં જેટલીએ નિભાવી હતી મહત્વની ભૂમિકાઓ, પ્રધાન તરીકે જમાવી હતી ધાક

ભાજપના નેતા અરુણ જેટલીનું 66 વર્ષની વયે નિધન થયું છે. તેમણે બપોરે 12-07 વાગ્યે દિલ્હીની એમ્સમાં આખરી શ્વાસ લીધો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીને પોતાની બીમારીની ગંભીરતાનો અહેસાસ ઘણાં સમય પહેલા થઈ ચુક્યો હતો. ત્યારથી તેમણે બીજી ટર્મ માટે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા પર તેમણે કેબિનેટમાં સામેલ થવાથી વિનમ્રતાપૂર્વક […]

જમ્મુ-કાશ્મીર પર મંગળવારે ગૃહ મંત્રાલયની બેઠક, કેન્દ્ર સરકારના સચિવ થશે સામેલ

જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલય મંગળવારે એક ઉચ્ચસ્તરીય બેઠક કરશે. આ બેઠકમાં કેન્દ્ર સરકારના સચિવ સામેલ થશે અને તેની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ સચિવ કરશે. ગૃહ મંત્રાલયના સૂત્રો પ્રમાણે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય 27 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર એક ઉચ્ચસ્તરીય બેઠક આયોજીત કરશે. આ બેઠકમાં ભારત સરકારના સચિવ ભાગ લેશે. તેની સાથે જ આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય […]

રાજકારણની શતરંજમાં 10 વર્ષથી કંઈક આમ ચાલી રહ્યો છે અમિત શાહ- ચિદમ્બરમનો શહ-માતનો ખેલ

રાજનીતિમાં કંઈપણ સ્થાયી હોતું નથી. રાજકારણમાં સમયનું ચક્ર ઘણું ઝડપથી ફરે છે અને જ્યારે ફરે છે, ત્યારે બધું જ બદલાઈ જાય છે. દેશના રાજકારણમાં ફરી એકવાર આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસના કદ્દાવર નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ અને નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ હાલ ધરપકડથી બચવાની કોશિશ કરી રહ્યા છે. આઈએનએક્સ મીડિયાના મામલામાં […]

અમિત શાહ ‘મેન ઓફ સ્ટીલ’ છે : ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બિરેન્દ્રસિંહ

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાના નિર્ણય પર ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બિરેન્દ્રસિંહે ક્હ્યુ છે કે 70 વર્ષમાં જે થયું નથી, તે 70 દિવસોમાં થઈ ગયું. સરદાર પટેલ લોહપુરુષ હતા, કારણ કે ત્યારે આપણા દેશમાં સ્ટીલ ન હતું. આજે આપણા દેશમાં સ્ટેનલેસ સ્ટીલ છે. તેથી હું કહશ કે અમિત શાહ મેન ઓફ સ્ટીલ છે. બિરેન્દ્રસિંહે […]

ભાજપ અમિત શાહના નેતૃત્વમાં ઝારખંડ, મહારાષ્ટ્ર, હરિયાણાની ચૂંટણી લડશે

આગામી ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ભાજપ અમિત શાહના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ હેઠળ જ લડશે. આ વર્ષના આખરમાં ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપ સત્તામાં છે. તેના કારણે આ ત્રણેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ ઘણી મહત્વપૂર્ણ છે. ભાજપને પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીઓ બાદ મળવાના છે. […]

અમિત શાહ શ્રીનગરના લાલ ચોક પર 15 ઓગસ્ટે તિરંગો ફરકાવે તેવી શક્યતા

કાશ્મીરથી કલમ-370 સમાપ્ત થયા બાદ ગૃહ પ્રધાન અમિત શાહ મોટું પગલું ઉઠાવતા 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના પ્રસંગે શ્રીનગરના લાલચોક પર તિરંગો ફરકાવે તેવી શક્યતા છે. જાણકારી પ્રમાણે, અમિત શાહ 15 ઓગસ્ટે શ્રીનગરની યાત્રા કરી શકે તેવી શક્યતા છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવા બદલ અને જમ્મુ-કાશમીર તથા લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરાયા બાદ ગૃહ પ્રધાન અમિત શાહની […]

26 જાન્યુઆરી, 1992માં પીએમ મોદી, હવે 15 ઓગસ્ટ, 2019માં અમિત શાહ લાલચોકમાં ફરકાવશે તિરંગો?

આર્ટિકલ – 370 અને આર્ટિકલ – 35-એને હટાવવાથી કાશ્મીરમાં કોઈ તિરંગો ઉઠાવનાર નહીં હોવાની પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તિની ધમકી આખા દેશે સાંભળી છે. મોદી સરકારે પુરી તૈયારી સાથે દેશમાં રાજકીય સ્વાર્થ પ્રેરીત વિરોધી તત્વોના વિરોધ વચ્ચે આર્ટિકલ- 370ના ખંડ- 1 સિવાયની તમામ જોગવાઈ રદ્દ કરીને જમ્મુ-કાશ્મીર તથા લડાખને બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવાનો સંકલ્પ રજૂ […]

કલમ-370 હટવા પર અડવાણીએ મોદી-શાહને આપ્યા અભિનંદન, કહ્યુ- જનસંઘનો સંકલ્પ થયો પૂર્ણ

કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને કલમ-370 હેઠળ મળનારા વિશેષાધિકારને પાછા ખેંચી લીધા છે. મોદી સરકારના આ પગલાને ઐતિહાસિક માનવામાં આવે છે. કોંગ્રેસને બાદ કરતા વિપક્ષની ઘણી પાર્ટીઓ આ નિર્ણયના ટેકામાં છે. તો ભાજપ આને પોતાના સંકલ્પનો નિર્ણય ગણાવી રહ્યું છે. ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના લૌહપુરુષ ગણાતા લાલકૃષ્ણ અડવાણીએ પણ મોદી સરકારના આ નિર્ણયને આવકારીને અભિનંદન […]

LIVE: રાજ્યસભામાં અમિત શાહે કલમ-370ને હટાવવા અને જમ્મુ-કાશ્મીરની પુનર્રચનાનો સંકલ્પ કર્યો રજૂ

રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કલમ-370 હટાવવાની ભલામણ કરી છે. તેની સાથે તેમણે જમ્મુ-કાશ્મીરની પુનર્રચનાનો સંકલ્પ રજૂ કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં વધારાના સુરક્ષાદળોની તેનાતીની સાથે જ હલચલ તેજ થઈ ગઈ છે. કાશ્મીરમાં ફોન બંધ કરી દેવામાં આવ્યા છે, મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓને બંધ કરવામાં આવી છે. ઘણાં રાજનેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. જમ્મુમાં પણ કંઈક આવી […]

મહબૂબા મુફ્તિને આતંકવાદી ઘોષિત કરીને જેલ ભેગી કરો: શિવસેના

નવી દિલ્હી: કાશ્મીરમાં તણાવની વચ્ચે શિવસેનાએ પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તિને લઈને આકરું નિવેદન આપ્યું છે. શિવસેનાએ ક્હ્યું છે કે અનલોફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ હેઠળ પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તિને આતંકવાદી ઘોષિત કરવા જોઈએ અને આતંકવાદની ભાષા બોલવા બદલ તેને જેલમાં મોકલવા જોઈએ. શિવસેનાના મુખપત્ર સામનામાં કહેવામાં આવ્યું છે કે મહબૂબા મુફ્તિએ અનુચ્છેદ-35-એ પર ધમકી આપી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code