1. Home
  2. Tag "amc"

અમદાવાદ સહિત છ મનપા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાય તેવી શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આગામી દિવોસમાં ટર્મ પૂર્ણ થતી હોવાથી ચૂંટણી યોજાવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આગામી ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાય તેવી શકયતાઓ છે. જે માટે જાન્યુઆરી મહિનામાં જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી સંભાવના છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં […]

કોરોનાની રસીને લઈને AMCની તૈયારી, અંદાજે 50 હજાર આરોગ્ય કર્મચારીઓને અપાશે રસી

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. બીજી તરફ દેશમાં કોરોના વાયરસની રસીને લઈને અંતિમ તબક્કાનું પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેથી આગામી દિવસોમાં કોરોનાની વેક્સિન મળવાની આશા ઉભી થઈ છે. દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકાએ કોરોના વાયરસની રસી મુદ્દે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. તેમજ શહેરીજનોના ડેટા એકત્ર કરવામાં આવી […]

અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈન મુદ્દે AMCનું આક્રમક વલણ, બે દિવસમાં રૂ. 3 લાખથી વધુનો દંડ વસુલાયો

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. બીજી તરફ મનપા તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ વધારે ફેલતું અટકાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા અમદાવાદવાસીઓ પાસેથી તંત્ર દ્વારા બે દિવસમાં જ લગભગ 3 લાખથી વધારે દંડ વસુલવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં માસ્ક […]

અમદાવાદમાં હવે રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે

તહેવારોની સીઝનને ધ્યાનમા રાખતા AMC દ્વારા મહત્વનો નિર્ણય હવે અમદાવાદમાં રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે અગાઉ રાત્રે 10 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી હતી અમદાવાદ: દિવાળીના તહેવારો શરૂ થયા છે ત્યારે રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે જે ચિંતાજનક સ્થિતિ સર્જી રહ્યો છે. આ વચ્ચે તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખતા […]

અમદાવાદમાં 5 હજારથી વધારે આવાસોને રી-ડેવલોપ કરાશે

અમદાવાદઃ શહેરના અનેક વિસ્તારમાં વર્ષો જૂના આવાસો આવેલા છે. જેના કારણે અનેક વાર જર્જીરત ઈમારતો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવે છે. દરમિયાન હવે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં રી-ડેવલમેન્ટ પ્રોજેક્ટ હેઠળ લગભગ 5311 આવાસ બનાવવામાં આવશે. આ અંગે રાજ્ય સરકારે મંજૂરીની મહોર મારી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જર્જરીત મકાનોને નવા બનાવવા માટે રાજ્ય […]

અમદાવાદની મનપા સંચાલિત શાળાઓમાં ધો-1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓમાં વધારો

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે લોકોની આર્થિક મુશ્કેલી વધી છે. દરમિયાન ખાનગી સ્કૂલો દ્વારા ફી મુદ્દે વાલીઓ ઉપર દબાણ કરવામાં આવતા વાલીઓમાં પણ નારાજગી ફેલાઈ છે. બીજી તરફ સરકારી શાળાઓમાં ખાનગી સ્કૂલ જેવી જ સુવિધાઓ મળતી હોવાથી હવે વાલીઓ પોતાના સંતાનોના પ્રવેશ મનપા સંચાલિત શાળામાં કરી રહ્યાં છે. જેના પરિણામે ચાલુ વર્ષે ધો-1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની […]

સ્વસ્થ થયા બાદ પણ ફરી થઇ શકે છે કોરોના: AMC સર્વે

કોવિડ-19ના સંક્રમણને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સર્વે સર્વે અનુસાર લોકોમાં એન્ટિબોડી જોવા મળી નથી 40 ટકા લોકોમાં એન્ટિ બોડી લુપ્ત થઇ ચૂકી છે કોવિડ-19ના સંક્રમણને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં એન્ટિબોડી જોવા નથી મળી. તે ઉપરાંત AMCએ હર્ડ ઇમ્યુનિટી પર પણ એક બીજો સર્વે કર્યો છે. આ સર્વે […]

AMCનો નિર્ણય, 30થી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થામાં કોવિડ કો-ઓર્ડીનેટર રાખવા પડશે

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કોરોના વાયરસનું વ્યાપકપણે સંક્રમણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય શહેરમાં 30થી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થામાં કોવિડ કો-ઓર્ડીનેટર રાખવા પડશે સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોનાની મહામારી યથાવત્ છે. અમદાવાદમાં પણ સંક્રમણ વ્યાપકપણે ફેલાઇ રહ્યું છે અને રોજ નવા નવા કેસ આવી રહ્યા છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર કોરોનાને […]

અમદાવાદમાં કોરોના મુદ્દે AMCએ કર્યો સર્વે, રિપોર્ટમાં થયો ખુલાસો

મનપાની ટીમે કર્યો શહેરમાં સર્વે 30 હજારથી વધારે લોકોના લેવાયા સેમ્પલ મધ્યઝોનમાં નોંધાઈ સૌથી વધારે પોઝિટિવિટી અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ છેલ્લા 3 દિવસથી સતત એક હજારથી વધારે સામે આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં કરવામાં આવેલા એક સર્વેમાં શહેરમાં કોનાની હર્ડ ઈમ્યુનિટી નહીં હોવાનું ખૂલ્યું હતું. અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા કેટલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code