અમરનાથ યાત્રા 4 ઓગસ્ટ સુધી રોકવામાં આવી, MP, ગુજરાત, મહારાષ્ટ્ર સહીત 6 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
નવી દિલ્હી: દેશના ઘણાં રાજ્યોમાં વરસાદ અનરાધાર વરસી રહ્યો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહીત 6 રાજ્યોમાં બુધવારે અને ગુરુવારે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાને રોકવામાં આવી છે. અહીં વરસાદને કારણે વૈષ્ણોદેવી યાત્રના નવા માર્ગમાં સવારે ભૂસ્ખલન થયું હતું. તેના પછી અહીંથી આવાગમન રોકીને યાત્રાને પરંપરાગત […]