1. Home
  2. Tag "ahmedabad"

ભડલા ડેમ અવરફ્લો, અમદાવાદ-સૌરાષ્ટ્ર વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાયો

અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન અમદાવાદ નજીક આવેલો ભડલા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના દરવાજા ખોલીને પાણી સુખ ભાદર નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. દરમિયાન ધંધુકા નજીક અમદાવાદ હાઈવે પર પાણી ફરી વળ્યાં છે. જેથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર […]

પશ્ચિમ રેલવે ટ્રેનોની સ્પીડમાં કરાશે વધારો, અમદાવાદથી મુંબઈ ઝડપથી પહોંચાડશે

અમદાવાદઃ પશ્ચિમ રેલવેમાં ચાલતી ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે ત્યારે અમદાવાદથી મુંબઇ જતી ટ્રેનો પણ સુપરફાસ્ટ બનશે. અત્યારે અમદાવાદથી મુંબઇ જવું હોય તો પાંચ થી સાત કલાકનો સમય લાગે છે પરંતુ સ્પીડ વધશે ત્યારે અમદાવાદથી મુંબઇ વચ્ચે સમય ઘટી જશે. અમદાવાદ–વડોદરા વચ્ચે સેમી હાઇસ્પીડ રેલ્વે કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. ટ્રેનની સ્પીડ વધારીને પ્રતિકલાક […]

અમદાવાદમાં વરસાદ, અનેક સ્થળોએ ભરાયાં પાણી

અમદાવાદઃ શહેરમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેથી સવારે નોકરી જનારો વર્ગ મુશ્કેલીમાં મુકાયો હતો. મોડી રાતે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. અમદાવાદ શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના ગોમતીપુર, નિકોલ, નરોડા, ચાંદખેડા, મોટેરા, સરદારનગર, મેમ્કો, નારણપુરા, ઘાટલોડિયા, […]

અમદાવાદમાં સી-પ્લેન પ્રોજેક્ટની તૈયારીઓ વેગવંતી, કેન્દ્રીય ટીમે રિવરફ્રન્ટનું કર્યુ નિરીક્ષણ

અમદાવાદઃ પ્રવાસન સ્થળોના વિકાસ માટે સરકાર સતત પ્રત્નશીલ છે. દરમિયાન ગુજરાતમાં સી-પ્લેન પ્રોજેક્ટના અમલની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પાસે જમીન સંપાદન કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. દરમિયાન દિલ્હીથી એવિએશન વિભાગની ટીમે અમદાવાદ ખાતે ધામા […]

AMCનો નિર્ણય, 30થી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થામાં કોવિડ કો-ઓર્ડીનેટર રાખવા પડશે

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કોરોના વાયરસનું વ્યાપકપણે સંક્રમણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય શહેરમાં 30થી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થામાં કોવિડ કો-ઓર્ડીનેટર રાખવા પડશે સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોનાની મહામારી યથાવત્ છે. અમદાવાદમાં પણ સંક્રમણ વ્યાપકપણે ફેલાઇ રહ્યું છે અને રોજ નવા નવા કેસ આવી રહ્યા છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર કોરોનાને […]

અધ્યાપકોના પડતર પ્રશ્નો બાબતે GUSSની શિક્ષણમંત્રીશ્રી અને વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

– અધ્યાપકોના પડતર પ્રશ્નોને લઈને GUSS ની શિક્ષણ મંત્રી અને વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ – અધ્યાપકોના પ્રમોશનના લાભો સહિત વિવિધ પ્રશ્નો પર થઈ ચર્ચા – નવી શિક્ષણ નીતિ (NEP) અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM), ન્યુ દિલ્હી સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત, ઉચ્ચ શિક્ષણ સંવર્ગના રાજ્યસ્તરના પ્રતિનિધિ મંડળની […]

અમદાવાદના આ નવા પાંચ બ્રિજનું કરવામાં આવ્યું નામકરણ

  – શહેરમાં છેલ્લા 1 વર્ષમાં 5 નવા બ્રિજ લોકાર્પણ કરવામાં આવ્યા – કોર્પોરેશન તંત્ર દ્વારા આજે નામ જાહેર કરાયા – CM રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કરાયું નામકરણ અમદાવાદ શહેર સતત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે શહેરમાં છેલ્લા એક વર્ષમાં પાંચ નવા બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જો કે છેલ્લા એક વર્ષથી બ્રિજનું નામકરણ […]

લોકોને માત્ર બે કલાકમાં અમદાવાદથી રાજકોટ પહોંચાડવાની સરકારની તૈયારી

ગુજરાતના બે મહત્વના શહેરો અમદાવાદ અને રાજકોટ વચ્ચે પરિવહન ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારે જેને મંજૂરી આપી છે તેવા હાઇસ્પીડ રેલવે પ્રોજેકટના સર્વેનું કામ ઝડપથી શરૂ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયે આદેશ કર્યેા છે. આ પ્રોજેકટનો અંદાજીત ખર્ચ 11300 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ રેલવે પ્રોજેકટ શરૂ થતાં અમદાવાદથી રાજકોટ માત્ર બે કલાકમાં […]

ગુજરાતમાંથી ડુંગળી બાદ હવે ડેનિમ અને ડાઈંગ મટિરિયલ્સની ખાસ ટ્રેન મારફતે બાંગ્લાદેશ નિકાસ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા અનલોકમાં વેપાર-ધંધા રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે. ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્રમાંથી ટ્રેન મારફતે પ્રથમવાર ગુડ્સ ટ્રેન મારફતે ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. હવે અમદાવાદથા પાર્સલ સુવિધા અંતર્ગત ખાસ ગુડ્સ ટ્રેન મારફતે ડેનિલ અને ડાઈંગ મટિરિયલ્સની નિકાસ કરવામાં આવી છે. આ ટ્રેન અમદાવાદથી રવાના થઈ છે અને 2110 […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 14મી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન છોટા ઉદેપુરમાં 5.7 ઈંચ અને અમદાવાદામાં 2.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે નવસારી, ડાંગ, આહવા, અમરેલી, ભાવનગર સહિત રાજ્યભરમાં તા. 14મી ઓગસ્ટ સુધી વરસાદ પડવાની આગાહી કરી છે. બનાસકાંઠામાં 24 કલાકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code