hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: સુપ્રીમ કોર્ટને ટાંકીને ‘ચોકીદાર ચોર’ વાળા નિવેદન પર રાહુલ ગાંધીનું ત્રીજું એફિડેવિટ, બિનશરતી માફી માંગી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > સુપ્રીમ કોર્ટને ટાંકીને ‘ચોકીદાર ચોર’ વાળા નિવેદન પર રાહુલ ગાંધીનું ત્રીજું એફિડેવિટ, બિનશરતી માફી માંગી

સુપ્રીમ કોર્ટને ટાંકીને ‘ચોકીદાર ચોર’ વાળા નિવેદન પર રાહુલ ગાંધીનું ત્રીજું એફિડેવિટ, બિનશરતી માફી માંગી

Revoi
Last updated: May 8, 2019 12:06 pm
Revoi
Published: May 8, 2019
Share
SHARE

નવી દિલ્હી: રફાલ મામલામાં સુપ્રીમ કોર્ટને ટાંકીને પોતાના ચોકીદાર ચોર હૈ- વાળા નિવેદનને લઈને દાખલ કરવામાં આવેલી બદનક્ષીની અરજીના સંદર્ભે રાહુલ ગાંધીએ અદાલતની બિનશરતી માફી માંગી લીધી છે. આ મામલામાં શુક્રવારે સુનાવણી થવાની છે. પરંતુ તેના પહેલા જ બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં ત્રણ પૃષ્ઠોનું નવું એફિડેવિટ દાખલ કરીને પોતાના નિવેદન બદલ બિનશરતી માફી માંગી લીધી છે. તેમણે કહ્યુ છે કે અજાણતા તેમણે કોર્ટને ટાંકીને ચોકીદાર ચોર-વાળું નિવેદન આપ્યું, તેમનો આ ઈરાદો ન હતો. આના પહેલા પણ રાહુલ ગાંધી બે એફિડેવિટ દાખલ  કરી ચુક્યા છે, પરંતુ નિવેદન પર માફી માંગી ન હતી. માત્ર તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટના આકરા વલણને પરિણામે તેમને બિનશરતી માફી માંગવી પડી છે.

રફાલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારને લઈને વડાપ્રધન નરેન્દ્ર મોદી પર આક્રમક કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટને ટાંકીને ચોકીદાર ચોર હૈ- એવી ટીપ્પણી કરી હતી. રાહુલ ગાંધીના નિવેદનને સુપ્રીમ કોર્ટની અવગણના ગણાવતા ભાજપના સાંસદ મિનાક્ષી લેખીએ કોર્ટમાં બદનક્ષી સંદર્ભે અરજી દાખલ કરી છે. 10મી એપ્રિલે સુપ્રીમ કોર્ટે સરકારના વાંધાઓને બાજૂમાં રાખીને રફાલ મામલામાં રિવ્યૂ પિટિશન પર નવા દસ્તાવેજોના આધારે સુનાવણીનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ માની લીધું છે કે ચોકીદાર ચોર હૈ.

મિનાક્ષી લેખીની અવગણના અરજી પર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીનું સ્પષ્ટીકરણ માંગ્યું હતું. બાદમાં તેમણે ખેદ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે ચૂંટણીના ગરમાવા અને જોશમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ ભવિષ્યમાં કોર્ટને ટાંકીને આવી કોઈપણ વાત નહીં કહેવાની વાત પણ કરી, જેમાં કોર્ટે કંઈ કહ્યું હોય નહીં. રાહુલ ગાંધીના પહેલા એફિડેવિટ પર સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ થઈ ન હતી. બાદમાં તેમણે બીજું એફિડેવિટ દાખલ કર્યું હતું. 22 પૃષ્ઠોના બીજા એફિડેવિટમાં એક સ્થાન પર બ્રેકેટમાં ખેદ શબ્દ લખવા પર સુપ્રીમ કોર્ટે આકરું વલણ અખત્યાર કર્યુ હતું. બાદમાં આખરે રાહુલ ગાંધીએ ત્રીજા એફિડેવિટમાં બિનશરતી માફી માંગી છે.

You Might Also Like

गुजरात : अहमदाबाद में अवैध पटाखा फैक्ट्री में ब्लास्ट, 9 लोगों की मौत, कई अन्य घायल
यूएफा यूरो 2020 : इटली दूसरी बार चैंपियन, मेजबान इंग्लैंड पेनाल्टी शूटआउट में परास्त
पूर्व सेना प्रमुख मनोज नरवणे का ड्रैगन पर कटाक्ष, X पर शेयर किया चीन का असली नक्शा
Lok Sabha Polls 2019 Updates – Second list of NDA candidates declared, AAP rejects alliance,Congress to announce candidates!
जम्मू-कश्मीर : बांदीपोरा में पुलिस पार्टी पर ग्रेनेड हमला, एसपीओ जुबैर अहमद शहीद, 4 जवान घायल
Share This Article
Facebook Email Print
Popular News
उत्तरप्रदेशराज्यराष्ट्रीयहिन्दी

यूपी सरकार की नई पहल : 10 रुपये प्रति लीटर खरीदा जाएगा गोमूत्र, पायलट प्रोजेक्ट के तहत बुलंदशहर में खरीद शुरू

August 10, 2026

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

अमरनाथ यात्रा अनिश्चितकाल के लिए स्थगित:बालटाल एवं पहलगाम मार्गों पर ट्रैक क्षतिग्रस्त

राहुल गांधी का अमित शाह पर तीखा हमला : विपक्ष गृह मंत्री का कोई ‘सामान्य भाषण’ सुनने का इच्छुक नहीं

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

Stock Market : सेंसेक्स-निफ्टी की सपाट शुरुआत, बाजार में हल्की तेजी; जानें सपोर्ट-रेजिस्टेंस

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

PM Modi से नरेंदर ने सुनाया पाकिस्तानी बॉक्सर का मजेदार किस्सा, बोले- ‘नरेंदर नाम से नफरत हो गई’

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?