hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: શપથવિધિ પહેલા મોદીનું નમન, બાપુ-અટલ-શહીદો સામે પીએમએ ઝુકાવ્યું શીશ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > શપથવિધિ પહેલા મોદીનું નમન, બાપુ-અટલ-શહીદો સામે પીએમએ ઝુકાવ્યું શીશ
revoinews

શપથવિધિ પહેલા મોદીનું નમન, બાપુ-અટલ-શહીદો સામે પીએમએ ઝુકાવ્યું શીશ

Revoi
Last updated: May 30, 2019 10:50 am
Revoi
Published: May 30, 2019
Share
SHARE

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ આજે નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન પદે શપથ ગ્રહણ કરશે. સાંજે સાત વાગ્યે રાષ્ટ્રપતિભવનમાં શપથવિધિ સમારંભ યોજાવાનો છે. તેના પહેલા આજે સવારે નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી, અટલ બિહારી વાજપેયી અને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ સવારે રાજઘાટ જઈને રાષ્ટ્રપિતાને નમન કર્યા છે.

#WATCH Prime Minister Narendra Modi pays tribute to Mahatma Gandhi at Rajghat. Later today, President Ram Nath Kovind will administer the oath of office and secrecy to PM Modi. pic.twitter.com/5LbxQBuhkW

— ANI (@ANI) May 30, 2019

અટલ સમાધિ સ્થળ પર શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા હતા. તેમણે લખ્યુ હતુ કે અમે દરેક પળ પ્યારા અટલજીને યાદ કરીએ છીએ. તેમને એ જોઈને ઘણી ખુશી થશે કે ભાજપને લોકોની સેવા કરવાનો આટલો સારો મોકો મળ્યો છે. અટલજીના જીવન અને કાર્યથી પ્રેરીત થઈને અમે સુશાસન અને લોકોના જીવનને બદલવાની કોશિશ કરીશું.

નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે સાત વાગ્યે દિલ્હીના રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી પણ હતા. પીએમ સતત પોતાના ભાષણોમાં રાષ્ટ્રપિતાનો ઉલ્લેખ કરતા રહે છે, તો આ વર્, ઓક્ટોબર સુધી તેમણે સ્વચ્છ ભારત અભિયાન પણ ચલાવ્યું છે.

Delhi: Prime Minister Narendra Modi and Bharatiya Janata Party President Amit Shah pay tribute at Sadaiv Atal Samadhi, the memorial of late Prime Minister Atal Bihari Vajpayee. pic.twitter.com/AjOev0ksJP

— ANI (@ANI) May 30, 2019

ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભાજપના સર્વોચ્ચ નેતા રહેલા અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે નરેન્દ્ર મોદીની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટીના તમામ સાંસદો પણ પહોંચ્યા હતા. સૌથી પહેલા નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી, બાદમાં અમિત શાહે તથા તેમના પછી ભાજપના તમામ સાંસદોએ ભારતરત્ન અટલજીને નમન કર્યા હતા.

#WATCH Prime Minister Narendra Modi pays tribute at the National War Memorial in Delhi. Army Chief Gen. Bipin Rawat, Navy Chief Admiral Sunil Lanba and Vice Chief of Air Force Air Marshal RKS Bhadauria also present. pic.twitter.com/Pr4Vs5XLQQ

— ANI (@ANI) May 30, 2019

રાજઘાટ અને અટલ સમાધિ સ્થળ બાદ વડાપ્રધાન મોદી વૉર મેમોરિયલ પહોંચ્યા હતા. અહીં પણ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ અને ત્રણેય સૈન્ય પાંખના પ્રમુખો પણ હાજર રહ્યા હતા. તમામે અહીં શહીદોને નમન કર્યા અને શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરી હતી. મહત્વપૂર્ણ છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેના તેમના પ્રથમ કાર્યકાળમાં વૉર મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મેમોરિયલમાં અત્યાર સુધી યુદ્ધમાં શહીદ થયેલા તમામ જવાનોના નામ નોંધાયેલા છે.

નરેન્દ્ર મોદી આજે બીજી વખત દેશના વડાપ્રધાન પદે શપથગ્રહણ કરી રહ્યા છે. સાંજે સાત વાગ્યે રાષ્ટ્રપતિભવનના પરિસરમાં એક ભવ્ય સમારંભમાં નરેન્દ્ર મોદી અને તેમનું કેબિનેટ શપથ લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોદી અને તેમના પ્રધાનમંડળને પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવશે. આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે BIMSTEC દેશોના રાષ્ટ્રપ્રમુખો અથવા વડાપ્રધાનો ભારત પહોંચી ચુક્યા છે. ઘણાં રાજ્યોના મુખ્યપ્રધાનો સહીત લગભગ છ હજાર અતિથિઓ દિલ્હી ખાતે પહોંચી ચુક્યા છે.

You Might Also Like

AIIMSમાં કોવેક્સિનનું પરિક્ષણ – હ્યુમન ટ્રાયલ માટે નોંધણી કરાયેલા લોકોમાંથી 20 ટકા અસ્વસ્થ
કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 70 લાખને પાર થઈ
ઉત્તરપ્રદેશમાં લવ જીહાદનો આવશે અંત, યોગી સરકાર બનાવશે કડક કાનૂન 
અમિત શાહના ડિનર અને વિપક્ષની બેઠકથી દૂર ક્યાં છે મહારાષ્ટ્રના આ બે નેતાઓ?
गुजरात : पीएम मोदी अपनी अस्वस्थ मां हीराबेन से मिलने अस्पताल पहुंचे, डॉक्टरों ने कहा – हीराबा की हालत स्थिर
TAGGED:ataljipm modiwar memorial
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
अंतरराष्ट्रीयबॉलीवुडराष्ट्रीयहिन्दी

काठमांडू में आज से ‘आदिपुरुष’ सहित सभी हिन्दी फिल्मों पर लगेगा प्रतिबंध, नेपाल सरकार ने प्रतिबंध को गैरकानूनी करार दिया

Vinayak Barot
Vinayak Barot
June 19, 2023
ऑस्ट्रेलिया के पूर्व क्रिकेटर एंड्रयू साइमंड्स का सड़क हादसे में निधन, शोक में डूबा क्रिकेट जगत
‘हिंसक आंदोलन किसी नतीजे तक नहीं पहुंचते’, RSS प्रमुख भागवत ने दशहरा पर संबोधन में Gen-Z का किया जिक्र
ढाका में 17 जुलाई से खड़ी रेलगाड़ी ‘मिताली एक्सप्रेस’ भारत लौटी, दोबारा से परिचालन का समय अभी तय नहीं
पीएम मोदी ने अंतरिक्ष में गए शुभांशु शुक्ला से की बातचीत, एस्ट्रोनॉट को होमवर्क भी दिया
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?