1. Home
  2. Revoi

Revoi

Modi@69: PM seeks blessings from River Narmada and mother Hiraba

Modi turned 69 on Tuesday, greeted by millions. Seeks blessings from the River Narmada and mother Hiraba. Launched Namami Narmade Mahotsava. Ahmedabad, September 17: Days ahead of his week-long America visit, Prime Minister Narendra Modi, on Tuesday, sought blessings from the River Narmada, Gujarat’s “lifeline” and his mother Hiraba as he turned 69 amid innumerable […]

દેશના પીએમએ પુરા કર્યા જીવનના 69 વર્ષઃ આટલી ઉમંરે તંદુરસ્ત જીવન જીવતા મોદીની ફિટનેસનું શું છે રહસ્ય ?

દરરોજ સવારે 4 થી 5 વાગે જાગી જાય છે પ્રાણાયામ અને સુર્ય નમસ્કાર કરવાનું ક્યારેય ભુલતા નથી મોદીજી સંપુર્ણ શાકાહારી છે દિવસ દરમિયાન માત્ર હળવો નાસ્તો કરે છે ભોજનમાં શાકભાજી અને ફ્રૂટ્સને વધુમહત્વ આપે છે ગમે તેટલા થાક્યા હોવા છતા વહેલા જાગી જવું જીવનમંત્ર છે આરામ વગર જ સતત કાર્ય કરવા માટે પુરા વિશ્વમાં જાણિતા […]

પાકિસ્તાનમાં ઉઠી માગણી, પીએમ મોદી યુએનમાં સિંધ-બલુચિસ્તાનમાં અત્યાચારોનો મામલો ઉઠાવે

પાકિસ્તાનના એક્ટિવિસ્ટોની પીએમ મોદીને વિનંતી “બલૂચિસ્તાનમાં થતા અત્યાચારનો મામલો યુએનમાં ઉઠાવો” સિંધી ફાઉન્ડેશનને સિંધમાં અત્યાચારોનો મામલો ઉઠાવવા કરી વિનંતી પાકિસ્તાનના માનવાધિકાર કાર્યકર્તાઓએ માગણી કરી છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સિંધ, બલુચિસ્તાન અને ગિલગિટ-બાલ્તિસ્તાનમાં થનારા માનવાધિકાર ઉલ્લંઘનના મામલા સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવામાં આવે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના કાર્યકર્તાઓએ પણ નરેન્દ્ર મોદી સમક્ષ આવા પ્રકારની માગણી રજૂ […]

નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ: આરએસએસના પ્રચારકથી દેશના પ્રધાનસેવક સુધીની સફરની સંઘર્ષગાથા

વડનગરથી નવી દિલ્હી સુધીની સફર આરએસએસના પ્રચારકથી પીએમ સુધીની સફર સતત ત્રણ વખત સીએમ, સતત બે વખત પીએમ બન્યા એક શખ્સ આકરા સંઘર્ષ બાદ શૂન્યથી શિખર સુધીની સફર કરી શકે છે અને જ્યારે તે આ શિખર પર પહોંચી જાય છે, ત્યારે તેની મહેનત અને લગનના કારણે લોકો તેને યુગ અથવા સમયને તેના નામથી ઓળખે છે. […]

જ્યારે મોદીજીએ બાસ્કેટમાંથી રંગબેરંગી પતંગિયાઓને આઝાદ કર્યાઃઅહલાદક હતું એ દ્રશ્ય

 69 વર્ષના થયા પ્રધાનમંત્રી મોદીજી સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી કૈક્ટર્સ ગાર્ડનનું કર્યું પરિક્ષણ પતંગિયાને કર્યા બાસ્કેટમાંથી આઝાદ રંગબેરંગી પતંગિયા વચ્ચે મોદીજીનું હળવું સ્મિત દેશના વડા પ્રધાન પોતાના જન્મ દિવસ પર ગુજરાતની મુલાકાતે છે, તેઓ કેવડીયા પાસે આવેલા સરદાર સરોવર ડેમની મુલાકાત માટે પહોંચ્યા હતા જ્યારે તેઓ કૈક્ટર્સ ગાર્ડનમાં પહોંચ્યા ત્યારે એક અલગ જ દ્રશ્ય […]

કર્ણાટકમાં ટ્રાયલ દરમિયાન ડીઆરડીઓનું રુસ્તમ-2 યૂએવી ક્રેશ થયું

પરિક્ષણ દરમિયાન માનવરહીત વિમાન ક્રેશ ડીઆરડીઓનું રુસ્તમ-2 યૂએવી ટ્રાયલમાં નિષ્ફળ જતા થયું ક્રેશ યૂએવીનું આટ ડોર પરિક્ષમ કરવામાં આવતુ હોય છે UAVનું પુરુ નામ અમમૈન્ડ એરિયલ વ્હીકલ છે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનનું કર્ણાટકમાં મંગળવારે સવારે માનવરહિત હવાઈ વાહન એટલે કે યુએવી અકસ્માતનો ભોગ બન્યું હતું. ચિત્રદુર્ગ જીલ્લાના જોડીચિકેનહલ્લીમાં મંગળવારે સવારે 6 વાગ્યે યૂએવી સાથે […]

રામમંદિર પર સુનાવણી વચ્ચે શિવસેનાની માગણી, રાહ નહીં જોઈ શકાય, કાયદો બનાવે સરકાર

શિવસેનાએ ફરીથી ઉઠાવ્યો રામમંદિરનો મુદ્દો ઉદ્ધવ ઠાકરે બોલ્યા જલ્દી રામમંદિરનું થાય નિર્માણ રામમંદિર માટે કોર્ટનો ચુકાદો તરફેણમાં પણ આવશે, તો પણ શિવસેના તેના નિર્માણના શ્રેય પર પોતાનો દાવો છોડતી દેખાઈ રહી નથી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રામમંદિરને લઈને નિવેદન આપ્યું છે, તેમા શિવસેનાની આવી જ મનસા દેખાઈ રહી છે. ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કહ્યુ છે કે […]

ચલણના ડરથી યુવતી રસ્તા પર રડવા લાગી અને પછી આપી સ્યૂસાઈડની ધમકી…..જાણો પછી શું થયુ

ચલણના ડરથી યૂવતીની પોલીસને આત્મ હત્યાની ધમકી રસ્તા પર સર્જાયો ફિલ્મી ડ્રામા યૂવતી મોટે મોટેથી રડવા લાગી હેલમેટને ગુસ્સામાં રસ્તા પર ફેંકી દીધુ જનતામાં વધી રહ્યો છે ચલણનો ડર ચલણના ડરથી માનસિક તણાવ લોકોમાં ફેલાયો દંડનો ભય ચલણ અને ભય વચ્ચે આજે નાગરીકની હાલત કફોડી નવા મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવતા જ યૂવા વર્ગ દંડ […]

No oil supply shortage, Saudi Arabia assures India

New Delhi: Saudi Arabia, on Monday, assured India that there will be no shortage of oil supply in the wake of a drone hitting Aramco’s oil producing facility. India, the world’s third-largest oil consumer, will not be hit by a reduction in production at its No 2 supplier (Saudi Arabia), the Saudi Oil Ministry said […]

જન્મદિવસે નહીં, 18 સપ્ટેમ્બરે થશે પીએમ મોદી અને મમતા બેનર્જીની મુલાકાત

પીએમ મોદી-મમતા બેનર્જીની દિલ્હીમાં થશે મુલાકાત 18 સપ્ટેમ્બરે મોદી-મમતાની યોજાશે મુલાકાત પહેલા 17 સપ્ટેમ્બરે થવાની હતી મુલાકાત પીએમ નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની વચ્ચે 18 સપ્ટેમ્બરે એટલે કે બુધવારે સાંજે 4-30 કલાકે દિલ્હી ખાતે મુલાકાત થશે. આ પહેલા પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્ચેની મુલાકાત મંગળવારે થવાની હતી. મમતા બેનર્જીએ પીએમ મોદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code