1. Home
  2. Revoi

Revoi

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારના સંમેલનમાં લાગ્યા ‘જય શ્રીરામ’ના સૂત્રો, કમલનાથ અને દિગ્વિજય હતા હાજર

મધ્યપ્રદેશની કમલનાથ સરકારે બોલાવ્યું સંત સંમેલન સંત સંમેલનમાં જય શ્રીરામ, ગૌમાતા કી જય હો-ના સૂત્રોચ્ચાર દિગ્વિજયસિંહ પણ સંત સંમેલનમાં હતા હાજર મધ્યપ્રદેશની કમલનાથ સરકારે મંગળવારે એક સંત સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંત સંમેલનમાં ખુદ મુખ્યપ્રધાન કમલનાથ અને પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ સામેલ થયા હતા. આ સંમેલન દરમિયાન જય શ્રીરામ, જય બજરંગબલી અને ગૌમાતા […]

નહેરુ-ગાંધી પરિવાર અય્યાશ, અંગ્રેજોના ચક્કરમાં દેશ વિભાજીત કર્યો : ભાજપના ધારાસભ્ય

યુપીથી ભાજપના ધારાસભ્ય વિક્રમસિંહ સૈનીનું વિવાદીત નિવેદન નહેરુ-ગાંધી પરિવાર પર સૈનીની બેફામ ટીપ્પણીથી ટ્વિટર યૂઝર્સ ખફા નહેરુ અને રાજીવ ગાંધી સામે સૈનીએ વાપર્યા વિવાદીત શબ્દો ઉત્તરપ્રદેશથી ભાજપના ધારાસભ્યએ ગાંધી-નહેરુ પરિવાર સામે બેફામ નિવેદનબાજી કરી છે. તેમણે દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને લઈને વિવાદીત શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમનો એક […]

ભાજપની સરકારમાં પ્રધાન રામચંદ્ર ચંદ્રવંશી પીએમ મોદીનું નામ ભૂલી ગયા! વીડિયો થયો વાઈરલ

ભારતમાં પીએમ મોદીનું નામ કોઈ ભૂલી જાય ખરું? પણ ભાજપની સરકારમાં એક પ્રધાન મોદીનું નામ ભૂલી ગયા! ઝારખંડ સરકારમાં પ્રધાન રામચંદ્ર ચંદ્રવંશી પીએમનું નામ ભૂલી ગયા! ભાજપની ઝારખંડ સરકારમાં પ્રધાન રામચંદ્ર ચંદ્રવંશી એક વિચિત્ર સ્થિતિમાં ફસાઈ ગયા હતા. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ ભૂલી ગયા. તેમનો આના સંદર્ભેનો એક વીડિયો સોશયલ […]

વીર સાવરકર પહેલા વડાપ્રધાન હોત તો પાકિસ્તાનનો જન્મ જ થાત નહીં : ઉદ્ધવ ઠાકરે

વીર સાવરકરને ભારતરત્ન આપવાની માગણી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા કરાઈ માગણી મુંબઈ: શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે જો વીર સાવરકર ભારતના પહેલા વડાપ્રધાન હોત, તો પાકિસ્તાનનો જન્મ પણ થાત નહીં. તેમણે વીર સાવરકર માટે દેશના સર્વોચ્ચ પુરષ્કાર ભારતરત્નની માગણી કરી છે અને કહ્યુ છે કે અમારી સરકાર હિંદુત્વની સરકાર છે. ઠાકરેએ એક […]

પીવી સિંધુ સાથે લગ્ન કરવા માંગે છે આ 70 વર્ષના વૃદ્ધ,તે માટે ભર્યુ કંઈક આવું પગલું

હા, તમે જે વાચ્યું તે તદ્દન સાચું વાચ્યું છે, આ કોઈ મજાક નથી પરંતુ સાચી વાત છે,એક 70 વર્ષના વૃદ્ધ 24 વર્ષની રમતખેલાડી સાથે લગ્ન કરવા માંગે છે,તે માટે તેઓ કલેક્ટક કાર્યાલયમાં અરજી કરવા માટે પણ પહોંચી ગયા હતા,આ 24 વર્ષની યૂવતી કોઈ આમ યૂવતી નથી પરંતુ તે દેશની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ છે.કે જેણે […]

કર્ણાટકમાં બીજેપીના દલિત સાંસદને ગામમાં પ્રવેશતા જ અટકાવામાં આવ્યા-ગ્રામીણોએ કહ્યું ‘અછૂત’

કર્ણાટકના ચિત્રદુર્ગાના બીજેપી સાસંદ નારાયણસ્વામીને દલીત સમુદાયના હોવાથી પોતાનાજ મત વિસ્તારમાં પ્રેવેશતા અટકાવવામાં આવ્યા હતા,ગામના લોકોએ તેમને ગામમાં પ્રવેશ નહોતો કરવા દીધો અને ગામની બહારથી જ પરત કરી દીધા હતા,નારાયણ સ્વામી અહીયા કેટલાક ડોક્ટર્સ અને ફાર્મા કંપનીઓના અધિકારીઓ સાથે  ગામની મુલાકાતે આવ્યા હતા. આ ઘટના તુમકુર જીલ્લાના પાવગાડા તાલુકામાં સોમવારના રોજ બનવા પામી હતી. નારાયણસ્વામી […]

NCP છોડીને ચાલ્યા ગયા તમામ સ્થાપક સદસ્ય, એકલો બાકી રહ્યો છે શરદ પવારનો પરિવાર

એનસીપીના નેતાઓનું ભાજપ-શિવસેના “શરણમ્ ગચ્છામિ” એનસીપીના સંસ્થાપક સદસ્યોએ પાર્ટી છોડી દીધી શરદ પવારનો પરિવાર હવે એનસીપીમાં એકલો જ રહ્યો એનસીપીના રાજકીય ભવિષ્ય પર હાલના દિવસોમાં સંકટના વાદળો મંડરાય રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે અને એનસીપીના નેતા એક પછી એક શરદ પવારનો સાથ છોડીને અન્ય પક્ષો ખાસ કરીને ભાજપ અને શિવસેનાનું દામન […]

દિલ્હી-કટરાનું અંતર હવે માત્ર 8 કલાકમાં કપાશેઃટૂંક સમયમાં જ બીજી ‘વંદે ભારત એક્સપ્રેસ’ શરુ થશે

દિલ્હીથી કટરાનો સફર માત્ર 8 કલાકમાં નવી દિલ્હી-વારાણસી રુટ પર ચાલશે વંદે ભારત વંદે ભારતની સ્પીડ 160 કિમી પ્રતિ કલાક દેશની બીજી વંદે ભારત એક્સપ્રેસ થોડા સમયમાં દિલ્હી-કટરા વચ્ચે શરુ થઈ જશે,રેલવે બોર્ડ અધ્યક્ષ વિનોદ યાદવે મંગળવારે જણાવ્યું કે, આ ટ્રેનની શરુઆત તહેવારની શરુરાત પહેલા જ થઈ જશે,તેમણે કહ્યું કે,વૈષણવ દેવી મંદીરની તીર્થયાત્રાના કારણે આ […]

એમપીમાં માત્ર 10 રુપિયા માટે મોટા ભાઈએ નાના ભાઈને પત્થર વડે કૂંચલીને મોતને ઘાટ ઉતાર્યો

મધ્ય પ્રદેશના ડિંડોરી જીલ્લાની દર્દનાક ઘટના નાના ભાઈને 10 રુપિયા આપવામાં આવતા નારાજ હતો મોટો ભાઈ નારાજગીનો રોષ હત્યાના રુપમાં મધ્ય પ્રદેશના ડિંડોરી જીલ્લામાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે,જા ઘટનામાં એક ભાઈએ માત્ર દસ રુપિયા જેવી નાની રકમને લઈને નાના ભઆઈને પત્થર વડે છુંદી છુંદીને માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો,આ ઘટનાને અંજામ આપ્યા […]

મંદીનો મારઃ-‘રામલીલા’માં જુનો પોશાક પહેરીને જ કામ ચલાવશે રામ-સીતા,હનુમાન પણ છે પરેશાન

રામલીલા કમેટીના ચંદામાં ઘટાડો ખર્ચ ઓછો કરવા પર મજબુર બન્યા કમેટીના સભ્યો રામ-સીતાને જુના પોશાકથી જ કામ ચલાવવું પડશે તો હનુમાન પણ પરેશાન છે મોંઘવારીની અસર રામલીલાના સેટ પર પડશે દેશભરમાં દશેરાનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે,દેશભરમાં આ દિવસે રામ-લીલાનું આયોજન કરવામાં આવે છે,પરંતુ આર્થિક મંદીની અસરે આ તહેવારોની ચમકને ઝાંખી પાડી દીધી છે,મંદીના કરાણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code