1. Home
  2. Revoi

Revoi

અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં કમલનાથના ભાણિયા રતુલ પુરીને આંચકો, 1 ઓક્ટોબર સુધી કોર્ટે તિહાડ જેલ મોકલ્યો

અગસ્તા વેસ્ટલેન્ડ મની લોન્ડ્રિંગ કેસ 20 ઓગસ્ટે થઈ હતી રતુલ પુરીની ધરપકડ અગસ્તા વેસ્ટલેન્ડ મની લોન્ડ્રિંગ કેસમાં કારોબારી અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણિયા રતુલ પુરીને દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે એક ઓક્ટોબર સુધી તિહાડ જેલ મોકલ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણિયા રતુલ પુરીની સામે અગસ્તા વેસ્ટલેન્ડ મામલે તપાસ ચાલી રહી છે. રતુલ પુરી પર તેની કંપની […]

MPમાં હાઈપ્રોફાઈલ હનીટ્રેપ કાંડનો ખુલાસો, કોંગ્રેસના નેતા અને તેની પત્ની સહીત 4 એરેસ્ટ

મધ્યપ્રદેશમાં હાઈપ્રોફાઈલ હનીટ્રેપનો મામલો કોંગ્રેસના આઈટી સેલના નેતાની કરાઈ ધરપકડ મામલામાં અન્ય ત્રણ મહિલાઓ પણ એરેસ્ટ ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી હની ટ્રેપના હાઈપ્રોફાલઈ મામલાનો ખુલાસો થયો છે. મામલામાં પોલીસે 3 મહિલા સહીત એક શખ્સની ધરપકડ કરી છે. જણાવવામાં આવે છેકે તમામ લોકો હની ટ્રેપ દ્વારા અધિકારી અને પ્રધાનને બ્લેકમેલ કરતા હતા. હાલ ઈન્દૌર પોલીસની ચાર […]

કરતારપુર કોરિડોર: CM અમરિન્દર સિંહે પાકિસ્તાન પર કર્યો પ્રહાર, 20 ડોલર એન્ટ્રી ફીને ગણાવી જજિયા વેરો

કરતારપુર કોરિડોરમાં એન્ટ્રી ફીનો મામલો અમરિન્દરસિંહે પાકિસ્તાન પર કર્યો પ્રહાર 20 ડોલરની એન્ટ્રી ફીને ગણાવી જજિયા વેરો નવી દિલ્હી: પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે પાકિસ્તાનની ઈમરાનખાન સરકાર પર નિશાન સાધ્યું છે. અમરિન્દર સિંહે કરતારપુર સાહિબ જવા માટે લેવામાં આવી રહેલી એન્ટ્રી ફીને જજિયા ટેક્સ ગણાવ્યો છે. તેની સાથે જ તેને ખતમ કરવાનું પણ જણાવ્યું છે. 20 […]

ઈડલી-સંભાર ખાતા હોવ તો હવે ચેતી જજો,તમને થઈ શકે છે આ ગંભીર બીમારી

અમેરીકી ફૂડ નિયામક સંસ્થાએ ભારતની આ લોકપ્રિય કંપનીના સાંભાર મસાલામાં સાલ્મોનેલા નામના બેક્ટેરીયા મળી આવ્યા છે,ભારતની લોકપ્રિય મસાલા કંપનીનું આ ઉત્પાદન ઉત્તરી કૈલિફોર્નિયા સ્થિત રિટેલ સ્ટોરમાં વેચવામાં આવી રહ્યા છે ભારતમાં ખૂબ જ પ્રખ્યાત એવી મસાલાની બ્રાન્ડને અમેરિકામાં ખાસ મસાલાને પાછો ખેંચી લેવો પડ્યો છે.હકીકતમાં,અમેરિકન ફૂડ રેગ્યુલેટરને આ લોકપ્રિય ભારતીય કંપનીના સાંભરના મસાલામાં ‘સાલ્મોનેલા’ નામના […]

UNGAમાં કલમ-370 પર ચર્ચાનો એજન્ડા નથી, આતંક પર થઈ શકે છે વાત: વિદેશ મંત્રાલય

અનુચ્છેદ-370 ભારતનો આંતરીક મામલો પીએમ મોદી માટે એરસ્પેસ નહીં ખોલવો દુર્ભાગ્યપૂર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ પહેલા વિદેશ સચિવ વિજય ગોખલેએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે કહ્યુ છે કે યુએનજીએ બહુપક્ષીય મામલાઓ પર ચર્ચાનો મંચ છે. યુએનજીએમાં અનુચ્છેદ-370 પર ચર્ચાનો અમારો એજન્ડા નથી. આ ભારતનો આંતરીક મામલો છે. તેમણે કહ્યુ છે કે આતંકવાદ પર […]

ગુજરાત હાઈકોર્ટે નામંજૂર કરી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી

અરજી નામંજૂર કરાયા બાદ ખેડૂત સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીમાં 1.08 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું શિલારોપણ થઈ ચુક્યુ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો માર્ગ પ્રશસ્ત થઈ ગયો છે. ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે ખેડૂતોની અરજીને ફગાવી દીધી છે. ખેડૂતોની માગણી છે કે તેમની જમીનનું માર્કેટના હિસાબથી વળતર આપવામાં આવે, આ વળતર સરકારી દર પ્રમાણે આપવામાં […]

ઉત્તરાખંડ સરકારને હાઈકોર્ટમાંથી મોટો આંચકો, પંચાયત ચૂંટણી લડવા સાથે જોડાયેલા કાયદા પર લગાવી રોક

ઉત્તરાખંડ સરકારના બે બાળકોને લઈને આવેલા સંશોધન એક્ટનો મામલો સંશોધન એક્ટમાં 25 જુલાઈ, 2019ને માનવામાં આવી હતી કટ ઓફ ડેટ ઉત્તરાખંડ હાઈકોર્ટમાંથી ઉત્તરાખંડ સરકારને લાગ્યો આંચકો, કાયદા પર રોક દહેરાદૂન: ઉત્તરાખંડ સરકારને હાઈકોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. હાઈકોર્ટે પંચાયત ચૂંટણીમાં બે બાળકોને લઈને લાવવામાં આવેલા સંશોધન એક્ટમાં 25 જુલાઈ-2019ને કટ ઓફ ડેટ માની છે. તેના […]

અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અશોક ભૂષણ સાથે નોકઝોક બાદ મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવને માફી માંગી

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં નોકઝોક જસ્ટિસ અશોક ભૂષણ સાથે નોકઝોકનો મામલો મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને બાદમાં માફી માંગી નવી દિલ્હી : અયોધ્યા વિવાદની સુનાવણી દરમિયાન ગુરુવારે જ્યારે સુપ્રીમ કોર્ટમાં એ વાત પર ચર્ચા ચાલી રહી હતી કે શું કેન્દ્રીય ગુંબજમાં હિંદુ પૂજા કરતા રહ્યા અથવા નહીં, ત્યારે જસ્ટિસ અશોક ભૂષણે એક સાક્ષી રામસૂરત […]

FMCG ઈંડસ્ટ્રીઝ પણ મંદીની ઝપેટમાં,છેલ્લા 15 વર્ષમાં સૌથી વધુ મંદીના અણસાર

દેશભરમાં આર્થિક મંદીનો માર પડ્યો છે, આર્થિક મંદીની અસર અનેક ક્ષેત્રમાં જોવા મળી હતી,અનેક તહેવારો નજીક હોવા છતા અલગ-અલગ ક્ષેત્રથી સંકળાયેલા આંકડાઓ નિરાશા જનક છે, તો  મંદીની વચ્ચે એમએફસીજી ઈંડસ્ટ્રીઝની પણ હાલત કઈ સુધરેલી જોવા મળી નથી.એક  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,આ પહેલા આટલી મંદી છેલ્લી વાર વર્ષ 2000-2003માં જોવા મળી હતી,બીએસઈ એમએમસીજી ઈંડેક્સ વર્ષ […]

પી ચિદમ્બરમ્ પછી વધુ એક કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર તિહાડ જેલમાં રવાના

મની લોન્ડ્રિંગના કેસમાં કસ્ટડીમાં લેવામાં  આવેલા કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારને તિહાડની જેલમાં મોકલવામાં આવ્યા છે,ડીકે શિવકુમાર ઈલાજ માટે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ભરતી હતા,હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી ડીકે શિવકુમારને તિહાડની જેલમાં મોકલવામાં આવ્યા છે, ત્યારે પૂર્વ મંત્રી ચિદમ્બરમને પણ હાલ ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલમાં રાખવામાં આવ્યા છે
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code