hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો માટે રૂ.105 કરોડનું રાહત પેકેજ જાહેર
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Have an existing account? Sign In
Follow US
hindi.revoi.in > Blog > revoinews > વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો માટે રૂ.105 કરોડનું રાહત પેકેજ જાહેર
revoinews

વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો માટે રૂ.105 કરોડનું રાહત પેકેજ જાહેર

Vinayak Barot
Last updated: June 2, 2021 2:08 pm
Vinayak Barot
Published: June 2, 2021
Share
SHARE

અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગરખેડૂ-માછીમારોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પુન:બેઠા કરવા અને મત્સ્યોદ્યોગ પ્રવૃતિમાં પૂર્વવત કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા 105 કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્તાને મળેલી બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, ઉર્જાપ્રધાન સૌરભ પટેલ, મત્સ્યોદ્યોગ પ્રધાન  જવાહર ચાવડા અને મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, એસી.એસ. પંકજકુમાર અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં મત્સ્યોદ્યોગ અને પશુપાલન સચિવ નલિન ઉપાધ્યાય અને કમિશનર ડી.પી.દેસાઇ જોડાયા હતા.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ રાહત સહાય પેકેજની વિગતો આપતા જણાવ્યુ હતું કે, સાગરખેડૂ-માછીમારોને તાઉ-તે વાવાઝોડાથી થયેલા વ્યાપક નુકસાનમાંથી પુન:બેઠા કરવા અને પૂર્વવત કરવાની સંપૂર્ણ સંવેદનાથી રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર આટલું વિશાળ 105 કરોડ રૂપિયાનું ઉદારતમ પેકેજ સરકારે જાહેર કર્યું છે.

તેમણે આ સંદર્ભમાં ઉમેર્યું   કે, તાજેતરમાં ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા બંદરો જાફરાબાદ, રાજુલા, સૈયદરાજપરા, શિયાળબેટ, નવાબંદર સહિતના બંદોરોને ઘમરોળીને કલાકના 220 કિ.મીની ઝડપે ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાથી દરિયો પણ તોફાની થયો હતો. આના પરિણામે માછીમારોની ફિશિંગ બોટ, મોટા ટ્રોલર, હોડીઓ સહિત અમૂક કિસ્સાઓમાં મત્સ્યબંદરની માળખાકીય સુવિધાઓને પણ મોટાપાયે નુક્સાન થયું હોવાનો અંદાજ સામે આવ્યો છે.

1600 કિ.મીનો સૌથી લાંબો સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાતમાં પોરબંદરથી ઉમરગામ સુધીની દરિયાઇ પટ્ટીમાં નાના-મોટા મત્સ્યબંદરો પરથી અનેક સાગરખેડૂ પરિવારો દરિયો ખેડીને માછલી-ઝિંગા જેવા મત્સ્ય ઉત્પાદનો મેળવી તેના વેચાણથી પોતાની આજીવિકા રળીને નિર્વાહ કરતા રહ્યા છે. તાજેતરમાં આ વિનાશક તાઉ-તે વાવાઝોડાએ આવા સાગરખેડૂ ભાઇઓની મત્સ્ય હોડીઓ, ફાઇબર બોટ અને ટ્રોલર તેમજ માછીમારી પરિવારોના કાચા-પાકા મકાનો, બંદર પર બોટ લાંગરવાની સુવિધા-જેટી અને અન્ય માળખાકિય સગવડોને નુક્સાન કર્યું છે.

મુખ્યપ્રધાને જાહેર કરેલા રાહત પેકેજમાં 25 કરોડ રૂપિયા સાગરખેડૂ-માછીમારોની બોટ, ટ્રોલર, ફિશિંગનેટ વગેરેને થયેલા નુક્સાન રાહત પેટે તેમજ 80 કરોડ રૂપિયા મત્સ્યબંદરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુક્સાનની મરામત માટે મળીને કુલ રૂપિયા 105 કરોડનું આ પેકેજ છે. આ પેકેજની અન્ય વિશેષતાઓ વિશે જોઇએ તો નુકશાન પામેલ બોટના ખલાસીઓને જીવનનિર્વાહ માટે ખલાસી દીઠ ઉચ્ચક રૂ. 2000ની સહાય ખલાસીઓના ખાતામાં સીધા DBTથી ચૂકવવામાં આવશે.

You Might Also Like

Import License in Three Days to Approved Foreign Made Vaccines: Centre
નવી સરકારનો પહેલો દિવસ, બિહારના સીએમ નીતીશ કુમારની આજે કેબિનેટ બેઠક
Girls from minorities not safe in Pakistan: USCIRF report
ચૂંટણીમાં હિંદુસ્તાન, લોકશાહી, જનતાની જીત, કોઈપણ સેક્યુલારિઝમનો નકાબ પહેરી દેશને છેતરી શક્યું નથી : પીએમ મોદી
ગણેશોત્સવનો આઝાદી સાથેનો સંબંધ, ભારતીયોને એક કરવામાં ગણેશોત્સવની મહત્વની ભૂમિકા
TAGGED:AffectedCM RUPANIfishermenHurricanesRelief package
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
महत्वपूर्ण कहानियांहिन्दी

जम्मू-कश्मीर : दो सिख लड़कियों के जबरन धर्मांतरण और निकाह पर उबाल, श्रीनगर से दिल्ली तक प्रदर्शन

Vinayak Barot
Vinayak Barot
June 28, 2021
के. कविता पर ED के बाद CBI ने भी कसा शिकंजा, दिल्ली शराब घोटाले में तिहाड़ जेल से किया गिरफ्तार
दिल्ली चुनाव: सीएम आतिशी ने की क्राउड फंडिंग अभियान की शुरुआत, कहा- ‘मुझे चुनाव लड़ने के लिए चाहिए 40 लाख रुपये’
कूनो नेशनल पार्क लिए रवाना हुए 12 नए चीतें, चीतों को बाड़े में छोड़ेंगे मुख्यमंत्री शिवराज
રાજકોટમાં તસ્કરો બન્યા બેફામઃ ATM ઉઠાવી જવાનો કર્યો પ્રયાસ
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?