hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: 80 હજાર કરોડના ખર્ચે ગામડાઓને રસ્તાઓથી જોડવામાં આવશેઃ મોદી સરકારની લીલીઝંડી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > 80 હજાર કરોડના ખર્ચે ગામડાઓને રસ્તાઓથી જોડવામાં આવશેઃ મોદી સરકારની લીલીઝંડી
revoinews

80 હજાર કરોડના ખર્ચે ગામડાઓને રસ્તાઓથી જોડવામાં આવશેઃ મોદી સરકારની લીલીઝંડી

Revoi
Last updated: July 11, 2019 2:47 pm
Revoi
Published: July 11, 2019
Share
SHARE

ગામડાઓના રસ્તા માટે 80 હજાર કરોડનું ફંડ

2019 પુરુ થતા 97ટકા ગામડાઓના રસ્તા પાકા બનશે

અનેક ગામોને રસ્તાઓ સાથે જોડવામાં આવશે

1.25 લાખ કીલો મીટર લાંબા રસ્તા બનશે

દેશભરમાં ગામડાઓના વિસ્તારોને પાકા રસ્તાઓ બનાવીને એક ગામથી બીજા ગામને જોડવા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત તેના ત્રીજા ચરણને મંજુરી આપવામાં આવી છે, જેમાં 80 હજાર કરોડ રુપિયા ખર્ચ કરીને દેશના અનેક ગામડાઓમાં પાકા રસ્તા બનાવવામાં આવશે આ વાતની અનુમતી વડાપ્રધાન મોદીએ આપી દીધી છે જેમાં 1.25 લાખ કિલો મીટર લાંબા રસ્તાઓ બનાવવાનો પ્રસ્તાવ છે
કેબિનેટ મંત્રી દ્રારા કરવામાં આવેલા ચુચનોમાં કહેવામાં આવ્યુ છે કે “ આ યોજનાથી ગામ-ગામને ,ગામડાના ખેતી બજારો ,ઉચ્ચ પ્રાથમિક શાળાઓ, હોસ્પિટલ વગેરેને જોડવાના પ્રયાસ કરવામાં આવશે”
આ યોજનામાં શરૂઆતમાં 80,250 કરોડ રુપિયાનો ખર્ચ લાગશે જેમાં 53,800 કરોડ રુપિયા કેન્દ્ર સરકાર અને 26,450 કરોડ રુપિયા રાજ્ય સરકાર ખર્ચ કરશે. આ ઉપરાંત સુચનામાં કહેવામાં આવ્યું હતુ કે ,”આ ફંડ કેન્દ્ર અને રાજ્યની વચમાં 60:40ના ગણોત્તરમા ખર્ચ કરવામાં આવશે ” જો કે પૂર્વોત્તર રાજ્ય અને 3 હિમાલયના રાજ્યો જેમાં જમ્મુ કાશ્મીર,હિમાચલ પ્રદેશ ને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે આ રાજ્યોમા 90:10નો ગુણોત્તર હશે.
PMGSY મુજબ આગળના પાંચ વર્ષમાં રસ્તાઓની બાબતમાં દેશની કાયા પલટ થઈ જશે આ રસ્તા બનાવવાની બાબતમાં આ વખતે સ્કૂલસ્,હોસ્પિટલસ્ અને બજારને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે આ ઉપરાંત મેદાન વાળા વિસ્તારમાં 150 મીટર ઉંચો અને પહાડી વિસ્તારમાં 200 મીટર ઊંચા પુલનું નિર્માણ કરવામાં આવશે જ્યારે પહેલા મેદાન વાળા વિસ્તારમાં 75 મીટર અને પહાડી વિસ્તારમાં 100 મીટર ઊંચા પુલનું નિર્માણ કરવામાં આવતું હતુ. કોઈપણ રાજ્યમાં યોજના લાગુ કરતા પહેલા ત્યાની સરકારને કેન્દ્ર સરકાર પાસેથી એમઓયૂ કરાવું પડશે જેના મારફત નક્કી કરવાનું રહ્શે કે પાંચ વર્ષ સુધી આ યોજનાના રિનોવેશન માટેનો ખર્ચ મેળવી શકાય
આ યોજના અટલ બિહારી બાજપાયના નેતૃત્વમાં એનડીએ સરકારના કાર્યલયમા 25 ડીસેમ્બર ,2000માં શરૂ કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય હેતુ દેશભરના જે ગામોમાં રસ્તા નથી ત્યા રસ્તાઓ બનાવીને અનેક ગામોને જે તે કાર્ય સ્થળ સુધી પહોચાડવાનો હતો,જ્યારે 2014માં મોદી સરકારની સત્તા આવતાની સાથે જ દેશભરમાં કુલ 56 ટકા ગામના રસ્તાઓ પાકા હતા જ્યારે કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલનો દાવો છે કે મોદીજીના સાશનકાળ દરમિયાન પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજનાનું કાર્ય ત્રણગણું થઈ જશે, ગ્રામીણ વિકાસ મંત્રાલયનો દાવો છે કે 2019 સુધી 95-97 ટકા ગામો રસ્તાઓ સાથે સંકળાય જશે.

You Might Also Like

Defence: Indian forces will have Nirbhay subsonic cruise missile very soon
AGEL’s Kamuthi Plant becomes the world’s 1st of its class to turn water positive
શ્રીનગરથી મોટા સમાચાર ! લાલચોકથી 15 દિવસ બાદ હટાવાયા બેરિકેડ
ભૂટાનના પ્રધાનમંત્રી બોલ્યા-ઈસરોની મહેનત ઐતિહાસિક છે, મોદી અને તેમની ટીમ ચોક્કસ સફળ થશે
મુરલીધરનના જીવન પર બનાવવામાં આવશે બાયોપિક, રીલીઝ થયું મોશન પોસ્ટર, શું તમે જોયું?
TAGGED:PMGSY
Share This Article
Facebook Email Print
Popular News
हिन्दीराष्ट्रीयशिक्षा

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

August 10, 2026

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

PM Modi से नरेंदर ने सुनाया पाकिस्तानी बॉक्सर का मजेदार किस्सा, बोले- ‘नरेंदर नाम से नफरत हो गई’

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

देश विरोधी तत्वों ने स्लोवेनिया में भारतीय दूतावास को क्षतिग्रस्त किया, भारत ने की काररवाई की मांग

अमरनाथ यात्रा अनिश्चितकाल के लिए स्थगित:बालटाल एवं पहलगाम मार्गों पर ट्रैक क्षतिग्रस्त

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

Sawan Somwar 2026: यूपी के शिवालयों में उमड़ा आस्था का सैलाब, हर-हर महादेव से गूंजे मंदिर

Jharkhand Exam Scam: JPSC-JSSC भर्ती परीक्षा घोटाले में ED की एंट्री, 40 करोड़ के वित्तीय नेटवर्क की जांच

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?