hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: આજથી ભારત બાયોટેકની કો-વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ શરુ – 4 હજાર લોકોને અપાશે ડોઝ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > આજથી ભારત બાયોટેકની કો-વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ શરુ – 4 હજાર લોકોને અપાશે ડોઝ
revoinews

આજથી ભારત બાયોટેકની કો-વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ શરુ – 4 હજાર લોકોને અપાશે ડોઝ

Vinayak Barot
Last updated: November 26, 2020 11:53 am
Vinayak Barot
Published: November 26, 2020
Share
SHARE
  • કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ શરુ
  • 4 હજાર લોકોને આપવામાં આવશે ડોઝ

દિલ્હીઃ- કોરોના વાયરસએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે વેક્સિનને લઈને પણ અનેક રાહતના સમાચારો મળઈ રહ્યા છે, જે હેઠળ ભારત બાયોટેક કંપનીની સ્વદેશી વેક્સિન કોવેક્સિનનું ત્રીજા તબક્કાનું પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું છે, આજથી દિલ્હીની એઈમ્સ અને જીટીબી સહીત અનેક હોસ્પિટલોમાં અંદાજે  4 હજાર લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.

એઈમ્સના એક જાણીતા ડોક્ટરે જણાવ્યું હતું કે, હાલ ત્રીજા તબક્કા માટે વેક્સિનનો ડોઝ આપવાનું  કાર્ય શરુ થઈ ચૂક્યું છે, આ તબક્કામાં તંદુરસ્ત લોકો તેમજ ડાયાબિટીઝ, હાયપરટેન્શન, હૃદય, કિડની અને લીવરના રોગોથી પીડાતા દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ છેલ્લો તબક્કો હોવાને કારણે, વેક્સિન બજારમાં ઉપલબ્ધ થયા પછી કોઈ પણ આડઅસર ન થાય તે હેતુસર વધુ પ્રમાણમાં ને જુદા જુદા રોગોના દર્દીઓ પર પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે.

જીટીબી હોસ્પિટલના એક સિનિયર ડોક્ટરએ આ અંગે જણાવ્યું કે, વેક્સિનનો ડોઝ બે-ત્રણ દિવસમાં શરૂ કરવ માટે નોંધણી પણ કરવામાં આવી રહી છે. હમણા સુધી, પ્રથમ અને બીજા તબક્કાના પરીક્ષણો દિલ્હીની એમ્સ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યા હતા, પરંતુ ત્રીજા પરીક્ષણ માટે તેમની હોસ્પિટલમાંપણ આ ખાસ  જવાબદારી પણ સોંપવામાં આવી છે.

જીટીબીમાં અત્યાર સુધીમાં સેંકડો સંક્રમિતોને તંદુરસ્ત જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ અહીં કોરોના દર્દીઓનું મૃત્યુ દર પણ ઊચો છે. દિલ્હી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વચ્ચે થોડા સમય પહેલા યોજાયેલી બેઠકમાં, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડાયરેક્ટર ડો.સુજિતકુમાર સિંહે કહ્યું હતું કે સફદરજંગ, આરએમએલ અને જીટીબી હોસ્પિટલોમાં દાખલ થયાના 72 કલાકમાં સૌથી વધુ મૃત્યુ થયા છે

સાહીન-

You Might Also Like

Government Lash out at Twitter, “Stop Beating Around the Bush and Comply with Indian Law”
Two CMs Suggested PM to Open up Vaccine Production
ડેબિટ કાર્ડ પર MDR લિમિટ નક્કી કરવાનું સૂચન આપવામાં આવ્યું – જાણો શું થશે ગ્રાહકો પર તેની અસર
Fresh Advisory to Police in Dealing Crimes Against Women
યાત્રીઓ માટે સારા સમાચાર- રાજ્યમાં 7 સપ્ટેમ્બરથી ફરીથી એસટી બસ સેવા શરુ થશે
TAGGED:aiimsCorona vaccinecovaccinedelhi
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
राष्ट्रीयहिन्दी

रिलायंस ग्रुप के चेयरमैन अनिल अंबानी को ED ने भेजा समन, 5 अगस्त को पूछताछ के लिए बुलाया, जानें क्या मामला

Revoi Editor
Revoi Editor
August 1, 2025
Asha Bhosle : महाराष्ट्र के सांगली में जन्मी आशा ने 8 दशक तक श्रोताओं को बनाये रखा अपना दीवाना, जानें कैसे रहा सफर
आईपीएल 2023 : चेन्नई सुपर किंग्स के खिलाफ लगातार दूसरी जीत से फिर शीर्ष पर पहुंचा राजस्थान रॉयल्स
ब्लिंकन ने की चीन के शीर्ष राजनयिक के साथ बैठक, शी से भी मुलाकात की संभावना
चंदन तस्कर वीरप्पन को मारने वाले विजय कुमार का गृह मंत्रालय के वरिष्ठ सुरक्षा सलाहकार पद से इस्तीफा
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?