1. Home
  2. Tag "Western railway"

रेलवे ने नई दिल्ली-भुवनेश्वर राजधानी स्पेशल ट्रेनों का किया आंशिक रद्दीकरण

नई दिल्ली, 29 जून। भारतीय रेलवे ने परिचालन कारणों से नई दिल्ली-भुवनेश्वर-नई दिल्ली राजधानी स्पेशल ट्रेनों का आंशिक रद्दीकरण किया है। वहीं हजरत निजामुद्दीन-मुंबई राजधानी स्पेशल को अब प्रतिदिन चलाने का फैसला किया गया है। उत्तर रेलवे के मुख्य जनसम्पर्क अधिकारी दीपक कुमार की ओर से जारी विज्ञप्ति में जानकारी दी गई है कि गाड़ी […]

તહેવારોને લઈને રલ્વેએ આજથી 5 ખાસ ટ્રેનોનું સંચાલન શરુ કર્યુ

તહેવારોમાં રેલ્વેએ ખાસ ટ્રેનો દાડોવી રલ્વેએ આજથી 5 ખાસ ટ્રેનોનું સંચાલન શરુ કર્યું કોરોના મહામારીના કારણે માર્ચ મહિનાથી લોકડાઉનના કારણે અનેક સેવાઓ પર પ્રતિબંધ મૂકાયો હતો જેમાં  ટ્રેન વ્યવહાર પણ  બંધ કરવામાં આવ્યો હતો,જો કે ત્યાર બાદ સ્થિતિ જેમ જેમ સામાન્ય થતી જોવા મળી તેમ કોરોના ગાઈડલાઈન સાથે અનેક સેવાઓ ફરીથી શરુ કરવામાં આવી રહી […]

હવે સામાન સાચવણીની ઝંઝટ નહીં રહે, રેલવે બેગ્સ ઑન વ્હીલ્સ સુવિધા શરૂ કરશે

ભારતીય રેલવે હવે યાત્રિકો માટે બેગ્સ ઑન વ્હીલ્સ સુવિધા કરશે શરૂ રેલવે દ્વારા યાત્રિકોના ઘરેથી સામાન પિક કરાશે અને સ્ટેશને પહોંચાડાશે રેલવેની આ સેવાથી તમે સામાનની સાચવણીથી ચિંતામુક્ત બનશો નવી દિલ્હી: ભારતીય રેલવે યાત્રિકોને વધુને વધુ સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્વ છે ત્યારે હવે ભારતીય રેલવે યાત્રિકો માટે બેગ્સ ઑન વ્હીલ્સ નામની સુવિધા શરૂ કરવા […]

આજથી શરૂ થઇ 80 વધારાની સ્પેશિયલ ટ્રેન, મુસાફરોએ નિયમોનું કરવું પડશે પાલન

આજથી એટલે કે 12 સપ્ટેમ્બરથી 80 વધારાની સ્પેશિયલ ટ્રેન શરૂ મુસાફરોએ કોરોનાની કેટલીક ગાઇડલાઇન્સનું કરવું પડશે પાલન મુસાફરોએ ઓછામાં ઓછું 90 મિનિટ પહેલા સ્ટેશન પર પહોંચવું પડશે કોરોના વાયરસની મહામારીને કારણે માર્ચ મહિનાથી જ દેશમાં પરિવહન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી તેમાં રેલવે ટ્રેનોનો પણ સમાવેશ થતો હતો. જો કે આ દરમિયાન અમુક ખાસ શ્રમિક […]

12 સપ્ટેમ્બરથી દેશમાં નવી 80 પેસેન્જર ટ્રેન ચાલશે, આ તારીખથી થશે બુકિંગ

દેશમાં 12 સપ્ટેમ્બરથી 80 નવી સ્પેશયલ ટ્રેન શરૂ કરાશે આ માટેના બુકિંગની શરૂઆત 10 સપ્ટેમ્બરથી કરવામાં આવશે જ્યાં ટ્રેનની માંગણી હશે ત્યાં ક્લોન ટ્રેન ચલાવવામાં આવશે દેશમાં 12 સપ્ટેમ્બરથી 80 નવી સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવશે. 10 સપ્ટેમ્બરથી આ માટે બુકિંગ શરૂ કરવામાં આવશે. આ અંગે માહિતી આપતા રેલવે બોર્ડના ચેરમેન વી કે યાદવે જણાવ્યું […]

પશ્ચિમ રેલવે ટ્રેનોની સ્પીડમાં કરાશે વધારો, અમદાવાદથી મુંબઈ ઝડપથી પહોંચાડશે

અમદાવાદઃ પશ્ચિમ રેલવેમાં ચાલતી ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે ત્યારે અમદાવાદથી મુંબઇ જતી ટ્રેનો પણ સુપરફાસ્ટ બનશે. અત્યારે અમદાવાદથી મુંબઇ જવું હોય તો પાંચ થી સાત કલાકનો સમય લાગે છે પરંતુ સ્પીડ વધશે ત્યારે અમદાવાદથી મુંબઇ વચ્ચે સમય ઘટી જશે. અમદાવાદ–વડોદરા વચ્ચે સેમી હાઇસ્પીડ રેલ્વે કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. ટ્રેનની સ્પીડ વધારીને પ્રતિકલાક […]

ખાનગી ટ્રેનોના પ્રદર્શનને લઈને રેલવે વિભાગે જાહેર કર્યો ડ્રાફ્ટ

  – રેલવે વિભાગે ખાનગી સંચાલકો માટે ડ્રાફ્ટ કર્યો જાહેર – સંચાલકો દ્વારા સંચાલિત ટ્રેનો મોડી પડશે તો થશે દંડ – ગંતવ્ય સ્થળે વહેલી પહોંચશે તો પણ થશે દંડ રેલવે વિભાગે ખાનગી સંચાલકોની ટ્રેનના સમયના પ્રદર્શનને લઇને એક ડ્રાફ્ટ જાહેર કર્યો છે, જે અનુસાર જો તેમના દ્વારા સંચાલિત રેલગાડીઓ મોડી ચાલશે અથવા ગંતવ્ય સ્થળે સમય […]

રેલવે યાત્રિકો માટે ખુશખબર! હવે કન્ફર્મ ટિકિટ મળશે

રેલવે યાત્રિકો માટે એક સારા સમાચાર છે. રેલવે યાત્રિકોને હવે ટ્રેનમાં વેઇટિંગની ટિકિટમાંથી મુક્તિ મળશે. રેલવે બોર્ડના ચેરમેન વિનોદકુમાર યાદવે જણાવ્યું કે આગામી 3-4 વર્ષમાં રેલવે પેસેન્જર અને ફ્રેઇટ ટ્રેનને ઓન ડિમાન્ડ ચલાવવામાં સક્ષમ થઇ જશે. વર્ષ 2023 સુધીમાં ઉત્તર પૂર્વના રાજ્યોને તમામ રાજધાની નેટવર્કથી જોડી દેવામાં આવશે. ડિસેમ્બર 2022 સુધી કટરાથી બેનિહાલ સુધીનો અંતિમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code